SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સુરસુંદરી ચરિત્ર કાઈ કાર્ય નથી કે જે ન પ્રાપ્ત થાય. દૈવની કૃતિ મહુ વિચિત્ર છે. જેમ કે;— જેણે ખાલ્ય અવસ્થામાં શંકરનું ધનુષ ભાગી નાખ્યુ', તેમજ જેણે પરશુરામના પરાજય કર્યાં; વળી જેણે પેાતાના પિતાની વાણી વડે પૃથ્વીનેા ત્યાગ કર્યો, અને જેણે પુલના નિમિત્તવડે સમુદ્રને બાંધી લીધા હતા; તેમજ દશમસ્તકવાળા મહાપ્રતાપી રાવણના ક્ષય કરનાર એવા શ્રીરામચંદ્રનુ એક એક ચરિત્ર એવુ` હતુ` કે, તેનું શું વર્ણન કરવુ? પરંતુ તેવા વીરપુરૂષને પણ જેણે અકસ્માત્ કથન માત્ર કરી નાખ્યા એવા દૈવનુ તુ વર્ણન કર. અર્થાત્ દૈવકૃતિ એટલી બધી પ્રબલ હાય છે કે; અણુધાર્યાં બનાવ અન્યા કરે છે.” માટે જો તે દેવી હાય તા મહુ જ આનંદ થાય. અથવા કાઈ અન્ય હશે તેા પણ તેને બહાર કાઢવી એ ઠીક છે, કારણકે; દયા એ ધર્મનું મૂળ છે. કહ્યું છે કે; “યારૂપી નદીના વિશાલ કાંઠા ઉપર સવે ધર્મ તૃણુરૂપ અકુરા છે, જો તે દયારૂપી નદી કદાચિત્ સુકાઇ જાય તા તે ધરૂપી અંકુરાના વિલાસ કર્યાં સુધી ટકી શકે ? અર્થાત્ યાના અભાવમાં ધર્મના સદ્ભાવ રહેતા નથી.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy