SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૨૭૩ આ પ્રમાણે તે નગરને ઉપદ્રવ જોઈ મારા હૃદયમાં બહુ કૌતુક થયું. તેથી તે જોવા માટે આકાશમાં જ હું ઉભો રહ્યો. તેટલામાં તે નગરને ભાગવા માટે શત્રુંજય રાજનું સૈન્ય એકદમ તૈયાર થઈ થયું. યુદ્ધને સમારંભ . શત્રુંજયરાજના સિનિકેમાંથી કેઈ કહે છે, અરે ! તૈયાર કરેલું મારું બક્તર મને આપે. વળી કઈ કહે છે કે, મારૂં મને હર વફર શિસ્ત્ર વિશેષ] મને જલદી આપો. એ પ્રમાણે શત્રુંજયના સૈન્યમાં સુભટને ઘણે કેલાહલ સંભળાવા લાગ્યો. તેમજ કેટલાક કહે છે કે, અશ્વિકાઓને તૈયાર કરે. યંત્રને વહન કરો. પટકુટીને સરકા. વળી કિલ્લાની પાસમાં નિસરણીએ ગોઠવે. યંત્રપીડનની ઘટના કરવામાં હવે તમે વિલંબ કરશે નહીં. ઝરૂખાઓને બાળી મૂકે. મોટા પત્થરોના જથા વડે ખાઈઓને પૂરી નાખે. કેદાળાદિકના સાધને વડે ગઢના મુખ્ય ભાગોને તોડી નાખે. એ પ્રમાણે શત્રુંજય રાજા બોલવા લાગ્યા. કિલાની ઉપર અટાલીઓમાં રહેલા નરવાહન રાજાના સુભટે ઉપરથી મેટા પથરા ફેંકે છે, જેથી ભાગ–૨/૧૮
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy