SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ સુરસુંદરી ચરિત્ર ખરેખર આ દુનિયામાં સ્ત્રી એક પરિભવનું કારાગૃહ છે. બંધુજન એ જ બંધનરૂપ થઈ પડે છે. વિષયે એ જ પ્રાણહારક વિષસમાન કહ્યા છે. છતાં આ મેહ વિલાસ લોકોને કે નચાવી રહ્યો છે? જે શત્રુઓ છે, તેઓને મિત્રની લાગણીથી જોયા કરે છે. વળી આ મારે સ્વામી અને અમારું ઘર છે, એવી જે અહબુદ્ધિ મુઢપુરૂષના હદયમાં ઘુસી ગઈ છે, તે સર્વ મિથ્યા વ્યવહારની જ પ્રવૃત્તિ છે. તેમજ આ મારો પતિ અને આ મારી સ્ત્રી, એમ જે સ્ત્રી પુરૂષ સમજે છે, તે કેવલ પરિણામે દુઃખદાયક એ આ મેહ જ વિલસી રહ્યો છે. દુરંત દુઃખમાં ફસાયેલા તે ચિત્રવેગને જોઈ દેવ છે . હે સુભગ! કેવલ સ્ત્રીના મોહથી શરીરને હાનિ પહોંચાડનાર એવા આ બહુ શેકવડે તારા આત્માને તું શા માટે હેરાન કરે છે ? સુંદર ! વિબુધજનોએ નિંદવા લાયક એવા આ અગ્ય આચરણને તું છેડી દે અને વસ્તુસ્વરૂપની ભાવનામાં પ્રયત્ન કર. જેથી આ સર્વ તારા ઉપદ્ર શાંત થઈ જશે. વળી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરતા જીના ઈષ્ટ અને
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy