SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૯૧. સુપ્રતિષ્ઠને મણિપ્રાપ્તિ સુપ્રતિષ્ઠ મેલ્યે.. હે ધનદેવ ! એ પ્રમાણે દેવનું વચન માન્ય કરી તે વિદ્યાધરે બહુ માનપૂર્વક મારી સાથે સંભાષણ કર્યા પ્રાદ, બહુ આનંદ સાથે તેણે આ મણિ મને આપ્યા. ત્યારપછી તે વિદ્યાધર પેાતાની સ્ત્રી તથા તે દેવ સહિત આકાશમાર્ગે ચાલ્યેા ગયે. પછી હું પણું તરત જ ત્યાંથી મારા સ્થાનમાં આવ્યેા. માટે હું ધનદેવ! આ દિવ્યમણિ મને જે ક્રમથી મળ્યા હતા, તે સર્વ હકીકત મેં તને નિવેદન કરી. વળી આ દિવ્યમણિના પ્રભાવ મહુ અલૌકિક છે. તેમજ બહુ પુણ્યશાળીને જ આવા મણિ મળી શકે છે. હે મહાભાગ! હૃદયને આનંદ આપનાર આ અદ્ભુત પ્રભાવવાળા મણિ દેવલાકમાં ઉત્પન્ન થયેલા છે, તેથી આ મણિ સમગ્ર દોષાને નિવારવામાં ચિંતામણુ સમાન છે અને વિશેષે કરીને સર્વ પ્રકારના વિષસમૂહને તે શાંત કરે છે. માટે હું મહાશય! ધનદેવ! આ દિવ્યમણિના તું સ્વીકાર કર. સમગ્ર ગુણેા આ મણિમાં રહેલા છે, એમ જાણી હું તને બહુ આગ્રહ કરૂ છું. હવે બહુ કહેવાથી શું? એ પ્રમાણે સુપ્રતિšનું પ્રેમમય વચન સાંભળી સમાચિત વચન ખાલવામાં બહુ કુશળ એવા તે ધન--- ધ્રુવ ખેલ્યા.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy