SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ સુરસુંદરી ચરિત્ર ગયું. જેથી એકદમ હું તેને વળગી પડશે અને અંદર ફુરણાયમાન તરંગથી વહન કરાતા નાના માછલાઓના આઘાતને સહન કરતે હું તરવા લાગે. કેઈ ઠેકાણે સમુદ્રની અંદર અસંખ્યાત આઘાતવડે સુભિત થઈ હું ડૂબતે હતો. કેઈ ઠેકાણે ગ્રાહે વડે ગ્રહણ કરાતી ગાધિકાઓના મુખમાંથી હું બચી જતા હતા. કેઈ સ્થળે મગરોના આઘાતથી ટુટી ગયેલી છીપેલીના સંપુટમાંથી નીકળતાં મેતી મારી ઉપર પડતાં હતાં. કેઈ ઠેકાણે તરંગથી વિપરાતાં પરવાલના જથા વડે હું રૂધાઈ જતા હતા. ઉપરાઉપરી મોટી લહેરેવાળા તરંગના વેગવડે હરણ કરાતો હું, હે નરેદ્ર ! પાંચ દિવસમાં સમુદ્રના કાંઠા ઉપર પહોંચી ગયે. બાદ સૂર્યોદય થયે એટલે મારા શરીરમાંથી ઘણા દિવસની ભરાઈ ગયેલી ઠંડી ચાલી ગઈ. પછી ત્યાંથી ઉતરીને સારાં પાકેલાં કેળાં વિગેરે ઉતમ ફળવડે મારી સુધા મેં નિવૃત્ત કરી. પશ્ચાત્ શુષ્ક ટેપરામાંથી કાઢેલા તેલવડે અલ્લંગ (મર્દન) કરીને સરોવરમાં મેં સ્નાન કર્યું. પછી પ્રયત્નપૂર્વક ચંદનવૃક્ષના પલના રસવડે કર મિશ્રિત ચંદનને શરીરે લેપ કર્યો. બાદ જાયફલ. અને ઈલાયચીસહિત ઉત્તમ પ્રકારનું પાનબીડું લીધું. એ પ્રમાણે શારીરિક ક્રિયાથી નિવૃત્ત થઈ હું ત્યાં
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy