________________
૪૦૧ ,
mmm
સુરસુંદરી ચરિત્ર તેટલામાં દેશાંતરથી પોતે મોકલેલા રક્ષકે પણ ત્યાં - આવી પહોંચ્યા અને તેઓ બેલ્યા;
હેનરદેવ ! તે મદનવેગ અદશ્ય થઈને અમારી પાસેથી નાઠે છે.
એ પ્રમાણે સંસારની વિચિત્રતા જોઈ રાજા સંવિગ્ન થઈ વિચાર કરવા લાગ્યા. પુત્રનું આવું આચરણ હું જાણું છું, છતાં પણ હજુ હું ધર્મકાર્યમાં ઉદ્યક્ત થત નથી, એ કેટલી મારી ભૂલ ગણાય ? મકરકેતુને વૈરાગ્ય
વિષયભેગમાં આસક્ત અને જૈનધર્મરહિત એવે હું જે આર્તધ્યાનમાં પડી કેઈપણ કારણને લીધે તે, વખતે મરી ગયો હોત તો મારી શી ગતિ થાત?.
એક દિવસે રાજા સભામાં બેઠે હતેતેવા પ્રસંગે પિતાને સેવક વિદ્યાધર ત્યાં આવ્યા અને વિનતિ કરવા લાગ્યા,
હે દેવ ! કુસુમાકર ઉદ્યાનમાં. ચિત્રવેગસૂરિ : પધાર્યા છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયે. તેને પરિ. તેષિક આપીને વિદાય કર્યો,
પછી રાજ અંતઃખુરસહિત વન કરવા માટે સારી શ્વરની પાસે ગયે, - ત્રણ સ્વક્ષિણા કરી વિનયવહે નમ્ર છેલ્લા શ્વસ્તકરૂપી કમલ જેનું એવા મકરકેશુએ મુની કને રદ કર્યું.. ભાગ-૨/૨૬
:
*
*
*