Book Title: Sursundari Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 404
________________ ૩૮૩ સુરસુંદરી ચરિત્ર બાદ તે દિવ્યમણિના જળનું તે બંનેને પાન કરાવ્યું, તેમજ શરીરે છાંટવાથી તે બંને જણનો એક સાથે સમગ્ર વિષવિકાર દૂર થઈ ગયે. સર્વ વિદ્યાધર, પ્રિયંવદા તેમજ સમસ્ત પરિવાર વર્ગમાં બહુ આનંદ ફેલાઈ ગયે. મકરકેતુરાજા પણ સંસારસ્વરૂપનું ચિંતવન કરતે છતે નગરમાં આવ્યું. તેમજ પૂર્વાપર વિવિધ પ્રકારની આપત્તિઓ વડે નષ્ટ થયે છે જીવનસાર જેમને એવા પ્રાણીઓને સર્વજ્ઞકથિત ધર્મ સિવાય અન્ય કઈ શરણ નથી. શૂલ, સપવિષ, વિસૂચિકા (કેલેરા) તીક્ષણશાસ્ત્ર અને અગ્નિના આઘાતવડે મુહુર્ત માત્રમાં પ્રાણીઓ દેહાંતરનું સંક્રમણ કરે છે. એ પ્રમાણે જીવિતનું ચંચલપણું છે, છતાં પણ મેહગ્રહથી ગ્રસ્ત થયેલા અને વિષયમાં માહિતી એવા પ્રાણીઓ ઘમસાધનમાં પ્રમાદ કરે છે. ત્યારપછી વિદ્યાધરો વિચાર કરવા લાગ્યા, અહો ! આ એક રાજા અને રાણી ઉપર માટી આપત્તિ આવી હતી, તે ધર્મ પસાયે દૂર થઈ ગઈ, તે બહુ સારું થયું. એમ આનંદ માનતા કેટલાક વિદ્યાધરે હસ્તિનાપુરમાં ગયા અને રાજાને શાંતિની વધામણી આપી.

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436