Book Title: Sursundari Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust
View full book text
________________
૭૭૨
સુરસુંદરી ચરિત્ર
બાદ સુરસુંદરી પ્રમુખ પોતાની રાણીઓ સાથે મકરકેતુરાજા ધર્મ અર્થ અને કામને વિષે સારભૂતા એવા વિષયસુખને અનુભવ કરતે હતે.
કદાચિત્ નિર્મલ કિરવડે દશ દિશાઓને પ્રકાશ આપતાં અને ઉત્તમ શિલાતલથી ઘડેલા શ્રીજૈનમંદિરોને બહુ ભક્તિવડે બંધાવતે હતે.
કદાચિત્ ભિન્ન ભિન્ન વર્ષોથી સુશોભિત, નિર્મલ મણિ, રત્ન અને સુવર્ણથી બનાવેલી સંસારસાગરમાં ડૂબતા પ્રાણીઓને તારવામાં નાવસમાન અને ઉત્તમ પ્રકારની શેભાને ધારણ કરતાં એવાં શ્રીજિનબિંબને બહુ દ્રવ્ય આપીને સંતુષ્ટ કરેલા અને શિલ્યશાસ્ત્રમાં કુશળ એવા અનેક વૈજ્ઞાનિક પુરુષવડે તૈયાર કરાવતે હતે.
કદાચિત્ આગમક્ત વિધિવડે પ્રાણીઓની રક્ષા કરતે હતો.
કદાચિત્ ઉત્તમ પ્રકારનાસંઘની પૂજા કરતે હતે.
કદાચિત્ શ્રીજિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવા માટે આજ્ઞા કરતે હતે.
કદાચિત કપૂર, બરાસ,શીર્ષ ચંદનથી મિશ્રિત એવાં હરિચંદનાદિ દ્રવ્યવહે શ્રીનિંદ્ર ભગવાનની પ્રતિમાઓનું વિલેપન કરતે હતે.
કદાચિત બહુ સુગંધ પ્રસરાવતા ચગી પુના સમૂહ વડે વિવિધ પ્રકારની શ્રીજિને ભગવાનની પૂજાએ કરતા હતા,
દાચિત્ ઉત્તમ પ્રકારના નગરાની બનાવટવાળા,

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436