________________
-૧૨૬
સુરસુ દરી ચરિત્ર
ઉત્પન્ન થઈશ અને ત્યાંથી તારી માતા સાથે તારા પૂર્વ • ભવના વેરી કોઇક દેવ તારું હરણ કરશે.
માટે હું ચિત્રવેગ ! તુ વિદ્યાધરેન્દ્રને ત્યાં મેાટા થઈશ. એ આદિક હસ્તિનાપુરમાં તે ગયેા ત્યાં સુધીના પૂર્વોક્ત સ વૃત્તાંત ધનદેવે વિસ્તારપૂર્વક નરેન્દ્રને કહી -સભળાવ્યા.
બાદ વિશેષમાં તેણે કહ્યું,
હે નરનાથ! આ ઉપરથી એટલુ* અમજવાનું' છે કે; તે વિધુપ્રભદેવ મહારાણીના ઉદરમાં પુત્રપણે ઉપન્ન થશે. કારણ કે; આ દુનિયામાં શ્રીકેવલી ભગવાનનું વચન કાઈ દિવસ અન્યથા થાય નહીં.
P
શાસ્ત્રમાં પણ કહ્યું છે.
સૂર્યના ઉદય પૂવદેશામાં હંમેશાં થાય છે. એ ખાખત આ દુનિયામાં નિર્વિવાદ છે. છતાં પણ કદાચિત્ તે પશ્ચિમ દિશામાં ઉગે.
તેમજ મેરૂપર્યંત સ્થિર હાવા છતાં કદાચિત્ ચલાય
66
“માન થાય;
તે
કમલનું જીવન ખાસ પાણી હાય છે છતાં પણુ કદાચિત્ જલ વિનાના ઉચ્ચ સ્થલમાં ઉગી શકે;
સમુદ્ર પણ કદાચિત્ પેાતાની મર્યાદા છેાડીને ચાલ્યેા જાય તેવા સ`ભવ છે;
પરંતુ જ્ઞાની મહારાજનુ‘વાકય કોઈ પણ સમયે અન્યથા થાય નહી.