________________
સુરસુંદરી ચરિત્ર
૫૧
તત્ત્વા માં પણ તે જાણકાર થઈ ગયાં; છતાં પણ પરસ્પર એક બીજાના હાર્દિક પ્રેમ તેમને છુટતા નથી.
એમ કરતાં ઘણા સમય વ્યતીત થયા, તેમ છતાં પણ તેમની સ્થિતિ બદલાઈ નહિ.
ગુરૂએ તેમને મધુર વચનાથી એકાંતમાં કહ્યુ'; તમાએ દીક્ષાવ્રત લીધેલુ છે. માટે હવે તમારે રાગ વૃત્તિ રાખવી, તે ચેાગ્ય ગણાય નહી.
અવિરતિ યુવતિજનને વિકારષ્ટિ વડે જોવાની પણ સાધુને જૈનસિદ્ધાંતમાં માટું પ્રાયશ્ચિત કહેલુ` છે. તા વ્રતધારી સાધ્વીને સવિકાર દૃષ્ટિથી સાધુએ સથા ન જોવી જોઈએ.
અને જો રાગષ્ટિથી તેનુ અવલેાકન કરે તા હૈ ભદ્રે ! જૈનશાસ્ત્રમાં તેને મેાટા અનનું કારણ કહેલુ છે. અન્ય સ્ત્રી ઉપર દૃષ્ટિપાત કરવા તે ઉચિત નથી. તા પછી અબાધીબીજના કારણભૂત એવી સાધ્વીના વિષયમાં તા કહેવુ" જ શુ' ?
માટે મહાનુભાવ ! અવિવેકના ત્યાગ કરી શુદ્ધભાવ વડે તું રાગના વિચ્છેદ કર અને સથા આ દૃષ્ટિના કુશીલપણાને તુ છેાડી દે.
એ પ્રમાણે ગુરૂનુ* વચન સાંભળી ધનવાહનમુનિ સવિગ્ન થઇ વિચાર કરવા લાગ્યા કે; અતિશય નિમ્યાઃ