________________
ચોરી કરવા ન આવે. (જૂના જમાનામાં જે લુંટારાઓ-ડાકુઓ વગેરે હતા, તેઓ જંગલોમાં રહેતા અને ગામ-નગરોમાં ધાડ શ્રી ઓધ
પાડી ચોરી કરતા. આ બધાને ચોમાસામાં ચોરી કરવા આવવામાં કાદવ-કીચડના કારણે ખૂબજ મુશ્કેલી પડે. તે વખતે કઈ | નિર્યુક્તિ કરી
'/viી ડામરના રસ્તાઓ ન હતા.) ભાગ-૨
દંડિકો એટલે બીજા રાજાઓ, તેઓ પણ ચોમાસામાં તો પોતપોતાના સ્થાનોમાં જ રહે. બીજા રાજા ઉપર આક્રમણ || ૧૦૮ Is કરવાનું કામ ચોમાસામાં ન કરે. કેમકે ચોમાસામાં યુદ્ધ થઈ ન શકે.
જ આમ ચોમાસામાં આ બધા ભયો ન હોવાથી તે કાળમાં ઉપધિનો વિટીયો બાંધવાનો ન હતો અને તે કાળમાં પાત્રુ પણ Fપડખે એટલે કે ખોળામાં રાખવાનું ન હતું, પરંતુ યોગ્ય સ્થાને પાત્રુ મૂકી દેવાનું હતું. આમ પાત્ર સંબંધી પ્રત્યુપ્રેક્ષણા બતાવી Mદીધી, અને તેનું પ્રતિપાદન થવા દ્વારા ઉપકરણપ્રત્યુપેક્ષણાદ્વાર પણ પૂર્ણ થયું.
वृत्ति : इदानीं स्थण्डिलद्वारस्य स्वरूपप्रतिपादनायाह (स्थण्डिलद्वारस्वरूपं प्रतिपादयन्नाह) ओ ओ.नि. : अणावायमसंलोए अणावाए चेव होइ संलोए ।
માવાયસંનો માવાચેવ સંનો ર૧૭ના - 'अणावायमसंलोए'त्ति न आपातः-अभ्यागमः स्वपरपक्षयोर्यस्मिन् स्थण्डिले तदनापातं, 'लोक दर्शने' न हा र संलोको-न दर्शनं छन्नत्वाद्यस्मिन् स्थण्डिले तदनालोकम्, अनापातं च तदसंल्लोकं च अनापातासंल्लोकं एको भेदः