________________
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
स
।। ५८२ ।। म
ચન્દ્ર. : પ્રશ્ન : આ ગળેલા ચોખ્ખાપાણીના કેટલા પાત્રાઓ ભરવા ?
ण
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૫૯ : ટીકાર્થ : એક બે કે ત્રણ પાત્રા ભરવા. ગચ્છના પ્રમાણને જાણીને ચાર પાંચ વગેરે પણ મૈં એ એ શુદ્ધ પાણીના પાત્રા ભરવા.
હવે એ પાણી ગળાયે છતે પછી જે કચરો, ઘઉંના દાણા વગેરે બાકી બચે એને પરઠવી દેવા.
भ
एकं द्वे त्रीणि वा पात्रकाणि भ्रियन्ते, गच्छप्रमाणं ज्ञात्वा चतुष्प्रभृतीन्यपि भ्रियन्ते स्वच्छद्रवस्य, “तत्र च गलिते सति कसट्टं-कचवरं बीजानि च - गोधूमादीनि 'विगिञ्चेत्' परित्यजेत्, एवं तावत्पतद्ग्रहकर्णेनापि उदकमपवृत्त्य पानकगलनं क्रियते ।
대
આમ આ તો પાત્રાના કર્ણ વડે પાણીને નીતારીને પાણીનું ગાલન કરાય. (પાત્રાને જરાક નમાવી એના એક ખૂણેથી પાણીની ધાર કરી ઉપરનું પાણી બીજા પાત્રામાં કાઢી લેવું એ આ ગાલન કહેવાય.)
वृत्ति : अथ पुनस्तत्र कीटिकामर्कोटकादयः प्लवमाना दृश्यन्ते ततस्तत्र गालने को विधि: ? इत्यत आहओ.नि. : मूइंगाईमक्कोडएहिं संसत्तगं च नाऊणं ।
गालिज्ज छब्बएणं सउणीघरएण व दवं तु ॥ ५६० ॥
UT
ט
स्थ
A
Th
स
भ
ओ
म
हा
स्प
11 482 11