________________
=
'
=
પિતાનસેફાતિ માં રહેલા મઃિ શબ્દથી સમજી લેવું કે આ ઉપવાસી સાધુ વૃદ્ધાદિની ઉપધિનું પણ પ્રતિલેખન કરે. શ્રી ઓઘનિયુક્તિ
આમ જે ઉપવાસી હોય તેઓ આ ક્રમથી પ્રત્યુપેક્ષણાને કરે. ત્યારપછી ગુરુ પાસે સંદેશ=રજા લઈને એટલે કે, “રિસર ભાગ-૨
રૂછwારે ઓહિયં પત્તેિમિ (આપ આપની ઇચ્છાથી રજા આપો કે હું ઉપધિનું પ્રતિલેખન કરું. .) એમ કહીને પછી
= પાત્રાનું પ્રતિલેખન કરે. પછી પોતાના માત્રકનું (બીજા પાત્રાનું) પ્રતિલેખન કરે ત્યારબાદ બાકીની બધી ઉપાધિનું પ્રતિલેખન | | ૬૯૧ || Fકરે. ત્યાં સુધી કે છેલ્લે ચોલપટ્ટાનું પ્રતિલેખન કરે.
આમ આ તો ઉપવાસી સાધુની પ્રતિલેખનાવિધિ બતાવી. | હવે ગોચરી વાપરી ચૂકેલા સાધુઓની વિધિનું પ્રતિપાદન કરતા કહે છે કે પહેલા મુહપત્તીને પ્રતિલેખીને, પછી તેના બ જ વડે શરીરને પ્રતિલેખીને પછી ચોલપટ્ટાનું પ્રતિલેખન કરે. એ પછી પાત્રાની ઉપર જે ગુચ્છો મૂકાય છે, તેનું પ્રતિલેખન | કરે. ત્યારબાદ ઝોળી, પલ્લા, રજસ્ત્રાણ અને પાત્રાનું પ્રતિલેખન કરે. જો માત્રક ભરેલો હોય (અન્ય કોઈ વસ્તુ-પાણી , માત્રકમાં ભરેલી હોય તો) આ પ્રમાણે વિધિ સમજવી પણ જો માત્રક ખાલી હોય તો સૌથી પહેલા તે જ મૂકી દેવું. અને માત્રકને મૂકીને પછી પોતાના પાત્રાનું પ્રતિલેખન કરે. એ પછી ગુરુ વગેરેની ઉપધિઓનું એ ભુક્ત સાધુઓ પ્રતિલેખન કરે. એ પછી ગુરુ પાસે રજા લે કે “સંસિદ દિયે પડતેનો' એ પછી ગચ્છના સાધારણ પાત્રો અને જે અપરિભોગ્ય વસ્ત્રો હોય, વપરાશમાં ન હોય તેનું પ્રત્યુપેક્ષણ કરે. (જે પાત્રાદિ કોઈ એકાદ સાધુની માલિકીના ન હોય, પણ આખા ગચ્છની માલિકીના હોય એનો સામાન્યથી તો ઉપયોગ ન થતો હોય, પણ પાત્રા ફુટી જવાદિ કારણોસર પછી આ પાત્રાઓનો ઉપયોગ
.
eમ ા