________________
ધી
લીધે પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુનો વધ સંભવિત બને. ગાથામાં ઉદ્ધસણ શબ્દ લખેલ છે. તેનો અર્થ વધ થાય. શ્રી ઓઘ- . નિર્યુક્તિ ન
1 વળી બધું ઢોળાવાથી લોકોમાં નિંદા થાય કે આ સાધુને ખાવામાં બિલકુલ તૃપ્તિ નથી. માટે જ આટલું બધું વહોરી લીધું
" કે જેથી આ ભોજન આમતેમ ઢોળતો ઢોળતો જાય છે. ભાગ-૨
આમ નાનું માત્રક રાખવામાં આ બધા દોષો થાય છે, માટે નાનું માત્રક ન રાખવું. પરંતુ પૂર્વે કહેવા પ્રમાણવાળું જ // ૭૯૯i vમાત્રક રાખવું.
ની
वृत्ति : इदानीमाचार्यादिप्रायोग्यग्रहणनिमित्तं मात्रकस्यानुज्ञाप्रतिपादनायाह - ओ.नि. : आयरिए य गिलाणे पाहुणए दुल्लभे सहसदाणे ।
संसत्तभत्तपाणे मत्तगपरिभोग अणुण्णाओ ॥७१८॥ आचार्यप्रायोग्यग्रहणे तथा ग्लानप्राघूर्णकप्रायोग्यग्रहणे तथा दुर्लभघृतादिद्रव्यग्रहणे सहसादानग्रहणे तथा ओ संसक्तभक्तपानग्रहणे च मात्रकस्य परिभोगोऽनुज्ञातो नान्यदेति, तस्य च मात्रकस्यानेन क्रमेण परिभोगः कर्त्तव्यः, यद्याचार्यस्य तस्मिन् क्षेत्रे ध्रुवलम्भः प्रायोग्यस्य तदा एक एव सङ्घाटकः प्रायोग्यं गृह्णाति न सर्वे ।
ચન્દ્ર. : હવે “આચાર્યાદિને પ્રાયોગ્ય વસ્તુઓનું ગ્રહણ કરવા નિમિત્તે માત્ર રાખવાની અનુજ્ઞા છે.” એનું પ્રતિપાદન ૭૯૯૫.