Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 848
________________ શ્રી ઓઘનિર્યુક્તિ णं ભાગ-૨ || ૮૩૯ ॥ મ ण भ T TH ઋજુસૂત્રનય તો દરેકે દરેક જીવમાં જુદી જુદી હિંસા માને છે. દા.ત. ૫ અબજ પૃથ્વી જીવો મરે, તો ઋજુસૂત્ર ૫ અબજ હિંસા ગણે શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂત નય તો આત્માને જ અહિંસા અને આત્માને જ હિંસા રૂપ માને છે. આ ત્રણનયના અભિપ્રાયથી જ આ ગાથામાં કહે છે કે આત્મા જ હિંસા છે. આ નિશ્ચયનયનો અભિપ્રાય છે. પ્રશ્ન : આત્મા પોતે જ અહિંસા કે હિંસા રૂપ શી રીતે બને ? ઉત્તર : જે અપ્રમત્ત જીવ હોય તે અહિંસક અને જે પ્રમત્ત હોય તે જ હિંસક, તેથી “આત્મા જ અહિંસા અને આત્મા જ હિંસા' એ પરમાર્થ છે. वृत्ति : इदानीं प्रकारान्तरेण तथाविधपरिणामविशेषाद् हिंसाविशेषं दर्शयन्नाह - जो य ओगं जुंज हिंसत्थं जो य अन्नभावेणं । अमणो उ जो पउंजइ इत्थ विसेसो महं वुत्तो ॥ ७५७ ॥ ઓનિ : हिंसत्थं जुंजंतो सुमहं दोसो अनंतरं इयरो । अमणो य अप्पदोसो जोगनिमित्तं च विन्नेओ ॥७५८ ॥ ( 마마 त्थ णं भ મ ण ग ओ || ૮૩૯॥

Loading...

Page Navigation
1 ... 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894