Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 871
________________ મો ઓઘનિર્યુક્તિ-૭૮૮ : ટીકાર્થ : પ્રતિસેવના પણ બે પ્રકારે છે : (૧) મૂલગુણમાં (૨) ઉત્તર ગુણમાં. તેમાં મૂલગુણવિષયમાં પ્રતિસેવના પ્રાણાતિપાતાદિ રૂપ છ પ્રકારની છે અને આગળ કહેશે. ઉત્તરગુણ સંબંધી પ્રતિસેવના ત્રણ વગેરે પ્રકારની છે. स તે ત્રિક આ છે. (૧) ઉદ્ગમ (૨) ઉત્પાદન (૩) એષણા. આ ત્રિક એ જ જે ઉત્તરગુણ પ્રતિસેવનાની આદિ છે, તે ॥ ૮૬૨॥ મૈં ઉત્તરગુણપ્રતિસેવના ત્રિાિ કહેવાય. એમાં આવિ શબ્દથી સમિતિઓ, ભાવના, બે પ્રકારનો તપ વગેરે લેવાય. स શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ ण મા वृत्ति : इदानीं मूलगुणान् व्याख्यानयन्नाह - ઓનિ : ચન્દ્ર. : હવે મૂલગુણોનું વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૭૮૯ : ટીકાર્થ : હિંસા, અસત્ય, ચોરી,મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજન એ છ સ્થાનોવાળી મૂલગુણ ण स्स णं हिंसालियचोरिक्के मेहुन्नपरिग्गहे य निसिभत्ते । इय छट्टाणा मूले उग्गमदोसा य इयरंमि ॥ ७८९ ॥ व हिंसाऽलीकं चौर्यं मैथुनं परिग्रहः तथा निशिभक्तं चेति, एवं षट्स्थाना मूलगुणप्रतिसेवना द्रष्टव्या, उद्गमदोषादिका ओ चेतरा उत्तरगुणप्रतिसेवना द्रष्टव्या आदिग्रहणादुत्पादनैषणादयः परिगृह्यन्ते । भ स्स | || ૮૬૨ ॥

Loading...

Page Navigation
1 ... 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894