________________
મો
ઓઘનિર્યુક્તિ-૭૮૮ : ટીકાર્થ : પ્રતિસેવના પણ બે પ્રકારે છે : (૧) મૂલગુણમાં (૨) ઉત્તર ગુણમાં.
તેમાં મૂલગુણવિષયમાં પ્રતિસેવના પ્રાણાતિપાતાદિ રૂપ છ પ્રકારની છે અને આગળ કહેશે. ઉત્તરગુણ સંબંધી પ્રતિસેવના ત્રણ વગેરે પ્રકારની છે.
स
તે ત્રિક આ છે. (૧) ઉદ્ગમ (૨) ઉત્પાદન (૩) એષણા. આ ત્રિક એ જ જે ઉત્તરગુણ પ્રતિસેવનાની આદિ છે, તે ॥ ૮૬૨॥ મૈં ઉત્તરગુણપ્રતિસેવના ત્રિાિ કહેવાય. એમાં આવિ શબ્દથી સમિતિઓ, ભાવના, બે પ્રકારનો તપ વગેરે લેવાય.
स
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ण
મા
वृत्ति : इदानीं मूलगुणान् व्याख्यानयन्नाह -
ઓનિ :
ચન્દ્ર. : હવે મૂલગુણોનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૭૮૯ : ટીકાર્થ : હિંસા, અસત્ય, ચોરી,મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજન એ છ સ્થાનોવાળી મૂલગુણ
ण
स्स
णं
हिंसालियचोरिक्के मेहुन्नपरिग्गहे य निसिभत्ते ।
इय छट्टाणा मूले उग्गमदोसा य इयरंमि ॥ ७८९ ॥
व
हिंसाऽलीकं चौर्यं मैथुनं परिग्रहः तथा निशिभक्तं चेति, एवं षट्स्थाना मूलगुणप्रतिसेवना द्रष्टव्या, उद्गमदोषादिका ओ चेतरा उत्तरगुणप्रतिसेवना द्रष्टव्या आदिग्रहणादुत्पादनैषणादयः परिगृह्यन्ते ।
भ
स्स
| || ૮૬૨ ॥