Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 854
________________ પ્રશ્ન : કેવા પ્રકારના વિશેષણવાળા સાધુ માટે આ સંભવિત બને ? શ્રી ઓઘ-. નિર્યુક્તિ ઉત્તર : જે સાધુ વિશુદ્ધભાવવાળો હોય તેને માટે આ વાત સમજવી. ભાગ-૨ વળી – ઓઘનિર્યુક્તિ-૭૬૨ : ટીકાર્થ : સુંદર અનુષ્ઠાનવાળા અને આખીય દ્વાદશાંગીના સારને = પ્રધાનતાને પામી ચૂકેલા = // ૮૪૫ 0 5 મુનિઓનું આ પ્રધાન રહસ્ય છે કે પરિણતિમાં થયેલ વસ્તુ એટલે કે પારિણામિક વસ્તુ એટલે કે શુદ્ધ અને અશુદ્ધ એવો - ચિત્તપરિણામ જ પ્રમાણભૂત છે. પ્રશ્ન : કેવા પ્રકારના તે સાધુઓનું આ પરિણામિક પ્રમાણ હોવા રૂપ રહસ્ય છે ? ઉત્તર : નિશ્ચયનયનું આલંબન કરનારા એવા તે સાધુઓનું આ રહસ્ય જાણવું, કેમકે શબ્દાદિ ત્રણ નિશ્ચયનયોનો આ '/ જ અભિપ્રાય છે કે તે દર્શનો પારિણામિકને જ ઇચ્છે છે. પ્રશ્ન : જો આ નિશ્ચય = પરમાર્થ હોય, તો પછી આને જ પકડી રાખીએ ને? બીજા વ્યવહારાદિ વડે શું કામ છે ? કી ઓઘનિર્યુક્તિ-૭૬૩: ટીકાર્થઃ ઉત્તર : નિશ્ચયનું આ રીતે આલંબન લેનારા પુરુષો પરમાર્થથી નિશ્ચયને જાણતા જ નથી અને તેથી તેઓ ચારિત્રનો વિનાશ કરનારા બને છે. પ્રશ્ન : તેઓ ચારિત્રવિનાશક શી રીતે બને ? 'I ૮૪૫ | ઉત્તર : તેઓ નિશ્ચયનું આલંબન લઈને વૈયાવચ્ચાદિ કાર્યોમાં પ્રયત્ન વિનાના બને છે, અને એ રીતે ચારિત્રનો નાશ

Loading...

Page Navigation
1 ... 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894