Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
'મ
ri
મ
|| ૮૫૬ || મ
ण
सुगमाः ॥ यस्मादेवं तस्मात्,
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૭૭ : ટીકાર્થ : સુગમ છે. (જીવ અનાદિ અનંત છે. અને સંસારમાં તે તે ભાવોથી ભાવિત થયેલો છે. તેથી તે સંસર્ગદોષના પ્રભાવથી જલ્દી ભાવિત થઈ જાય છે.)
ઓઘનિર્યુક્તિ-૭૭૮ : ટીકાર્થ : સુગમ છે. (જેમ મીઠું પાણી ક્રમશઃ સાગરના પાણીને પામેલું છતું સંસર્ગદોષના પ્રભાવથી ખારાશ પામે છે.)
ઓઘનિર્યુક્તિ-૭૭૯ : ટીકાર્થ : સુગમ છે. (એમ શીલવાન સાધુ અશીલવાળાઓની સાથે મળીને સંસર્ગદોષના પ્રભાવથી ગુણની હાનિ પામે છે.)
ઓનિ :
णाणस्स दंसणस्स य चरणस्स य जत्थ होइ उवघातो । वज्जेज्जऽवज्जभीरू अणाययणवज्जओ खिप्पं ॥ ७८० ॥
ज्ञानस्य दर्शनस्य चारित्रस्य च 'यत्र' अनायतने भवत्युपघातस्तद्वर्जयेदवद्यभीरुः - साधुः, किंविशिष्टः ? - अनायतनं वर्जयतीति अनायतनवर्जकः, स एवंविधः क्षिप्रमनायतनमुपघात इति मत्वा वर्जयेदिति ।
ચન્દ્ર. : જે કારણથી આ હકીકત છે. તે કારણથી –
मो
त्थ
'
स
ण
स्प
|| ૮૫૬ ||

Page Navigation
1 ... 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894