________________
एतदुक्तं भवति-काष्ठादिबिम्बस्य शततमो यो विभागोऽसावपि न्यूनः स एवंविधो लवणाकरादिषु यदि स्पर्श प्राप्नोति શ્રી ઓધ-, નિર્યુક્તિ
ततस्तत्काष्ठं सर्वं लवणरूपं भवति, तस्मात्स्तोकाऽपि कुशीलसंसर्गिर्बहुमपि साधुसङ्घातं दूषयति यस्मात्तद्वर्जयेत् ભાગ-૨
कुशीलसंसर्गमिति ।
ચન્દ્ર. : અહીં અનાયતનને છોડીને આયતનની ગવેષણા–તપાસ કરવાની છે. | ૮૫૨ / ૫
એ જ કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૬ ૬ : ટીકર્થ : અનાયતનને છોડીને સર્વકાળ માટે આયતનની તપાસ કરવી. તે વળી અનાયતન જ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે જાણવું.
તેમાં દ્રવ્યાનાયતનનું નિરૂપણ કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૬૭ : ટીકાર્ય : દ્રવ્યની અપેક્ષાએ અનાયતન તો રુદ્ર વગેરેનું ઘર છે. હવે ભાવથી અનાયતન કહેવાય ની છે તેમાં ભાવથી બે પ્રકારે અનાયતન છે. લૌકિક અને લોકોત્તર. તેમાં પણ લૌકિક અનાયતન આ છે કે દાસી જયાં રહેતી
હોય તે અનાયતન કહેવાય. (દાસી એટલે લગભગ ગુલામ ! અને એના ઉપર માલિકનો જ બધો હક હોવાથી માલિક એનો ગમે તે પ્રકારે ઉપયોગ કરતો જ રહે. અને માટે તેનામાં સંસ્કાર ખોટા હોય જ.).
ઓઘનિર્યુક્તિ-૭૬૮: તથા જ્યાં તિર્યંચો હોય તે પણ અનાયતન.
=
=
= '#
F
=
૮૫૨ ||