Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 850
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ 'E | ૮૪૧ | = = एवंविधो रक्तो वा द्विष्टो वा मूढो वा यं 'प्रयोग' कायादिकं प्रयुक्ते तत्र हिंसाऽपि जायते, अपिशब्दादनृतादि चोपजायते, अथवा हिंसाऽप्येवं रक्तादिभावेनोपजायते न तु हिंसामात्रेणेति वक्ष्यति, तस्मात्स हिंसको भवति यो रक्तादिभावयुक्त इति, न च हिंसयैव हिंसको भवति, तथा चाह - न च हिंसामात्रेण सावद्येनापि हिंसको भवति, कुत: ?, शुद्धस्य पुरुषस्य कर्मसंप्राप्तिरफला भणिता जिनवरिति । w ચન્દ્ર. : હવે બીજા પ્રકારે તેવા પ્રકારના વિશેષપરિણામથી હિંસા પણ વિશેષ થાય છે તે વસ્તુ દેખાડતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૫૭: ટીકાર્થ : જે જીવ મન-વચન-કાયાના યોગોને હિંસા કરવા માટે જ જોડે છે, અને જે બીજો જીવ જ | હિંસા માટે નહિ, પણ બીજી ભાવથી જોડે છે... આશય એ છે કે બાણાવલીએ લક્ષ્યને વીંધવા માટે બાણ ફેંક્યું, પણ (અચાનક 'વચ્ચે હરણ આવી જતા) અન્ય હરણાદિને વાગ્યું. આમ જે હિંસા સિવાયના ભાવથી પોતાના કાયાદિયોગોને જોડે છે. (હિંસાના ભાવથી નહિ) તો આ પુરુષનો ઉપર કહેલા (= હિંસા માટે જ પ્રયોગ કરનાર) પુરુષની સાથે ઘણો મોટો તફાવત ઓ છે. તથા જે સંમૂચિઠ્ઠમ છે. તે જે કાયાદિ યોગને કરે છે, એમાં પણ ઘણો મોટો તફાવત કહેવાયેલો છે. આશય એ છે કે – જે જીવ મન-વચન-કાયાનો હિંસાને માટે યોગ કરે તેને મોટો કર્મબંધ થાય. જે જીવ મન-વચન-કાયાનો બીજા જ ભાવથી યોગ કરે તેને (હિંસા થાય તો પણ) ઓછો કર્મબંધ થાય. = = ht ૮૪૧.

Loading...

Page Navigation
1 ... 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894