________________
નિર્યુક્તિ ન
શ્રી ઓઘ- .
(૮) x ભાગ-૨
આમાં ત્રીજો ભાંગો આ પ્રમાણે છે કે જ્ઞાની કર્મના ક્ષય માટે ઉપસ્થિત નથી. એમ પ્રમત્ત હોવા છતાં પણ હિંસામાં પણ ન સ્થિત નથી. કેમકે ભાગ્ય યોગે કોઈપણ કારણસર એ સાધુના ગમનાગમન સ્થાને કોઈપણ જીવ જ ન હતા. એટલે હિંસા // ૮૩૩ / ૪ ન થઈ. આ ત્રીજો ભાંગો છે અને તે અશુદ્ધ છે.
ચોથો ભાંગો - જ્ઞાની કર્મના ક્ષય માટે ઉદ્યત નથી, હિંસામાં સ્થિત છે. પાંચમો ભાંગો – અજ્ઞાની=મિથ્યાજ્ઞાનવાળો, કર્મક્ષય માટે ઉસ્થિત થયેલો, હિંસામાં અસ્થિત. છઠ્ઠો ભાંગો - અજ્ઞાની, કર્મક્ષય માટે ઉસ્થિત નથી, હિંસામાં સ્થિત છે. સાતમો ભાંગો - અજ્ઞાની, કર્મક્ષય માટે ઉસ્થિત નથી, હિંસામાં સ્થિત નથી. આઠમો ભાંગો - અજ્ઞાની, કર્મક્ષય માટે ઉસ્થિત નથી, હિંસામાં સ્થિત છે.
અહીં ગાથાના પહેલા અડધા ભાગ વડે પહેલો શુદ્ધ ભાંગો સૂચિત થયો, જ્યારે છેલ્લા અડધો ભાગ વડે બીજો ભાંગો સૂચવાયો. પ્રશ્ન : આ વળી કેવી રીતે ?
Gu૮૩૩