________________
श्री जोध
નિર્યુક્તિ
भाग-२
मो
म
1190911 म
UT
ઉત્તર : ચોમાસામાં અને શેષકાળમાં આચાર્યાદિને પ્રાયોગ્ય દ્રવ્યનું જે ગ્રહણ કરાય છે, તે જ આ માત્રકનો અધિકાર = प्रयोजन छे.
आ
वृत्ति : अथवेदमन्यत्प्रमाणमुच्यते
ओ.नि. : सूवोदणस्स भरिडं दुगाउअद्धाणमागओ साहू |
भुंजइ एगट्ठाणे एवं किर मत्तयपमाणं ॥ ७१६॥
-
सूपस्य च ओदनस्य च भृतं द्विगव्यूताध्वानादागतः साधुर्भुङ्क्ते यदेकस्मिन् स्थाने तदेतत् किल मात्रकस्य द्वितीयं भ प्रमाणमुक्तं ।
ચન્દ્ર. ઃ અથવા તો આ બીજું પ્રમાણ કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૭૧૬ : ટીકાર્થ : બે ગાઉ માર્ગથી આવેલો સાધુ એક જ સ્થાને દાળ અને ભાતનું ભરેલું જે પાત્રુ ખાઈ શકે તે માત્રકનું બીજું પ્રમાણ છે.
वृत्ति : आह- कस्मादुक्तप्रमाणाल्लघुतरं न क्रियते ? उच्यते, लघुतरे दोषा भवन्ति -
ण
मो
त्थ
म
भ
णं
ग
म
हा
म्य
11 969 11