________________
*
માં
શ્રી ઓધ હ્યુ
નિર્યુક્તિ
i
ભાગ-૨
|| ૮૨૫ મ
व
स्म
સુશમા,
नवरं योगाः-संयमात्मका गृह्यन्ते तेषां साधनार्थमिति । सुगमा, नवरं अप्रद्विष्टः अमूच्छितः साधुरिति ।
सुगमा, नवरं अध्यात्मविशुद्ध्या हेतुभूतया धारयेत् ।
किंच-उपकरणं बाह्यं पात्रकादि 'परिहरंतो' प्रतिसेवयन्नपरिग्रहो भणितो जिनैस्त्रैलोक्यदर्शिभिः अतो यत्किञ्चिद्धर्मोपकरणं तत्परिग्रहो न भवति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૪૪થી ૭૪૮ : ટીકાર્થ : સાધુ ઉદ્ગમ - ઉપાદનાદોષોથી શુદ્ધ, એષણાદોષ રહિત અને પ્રગટ પ્રતિલેખન વાળી ઉપધિને ધારણ કરે. જે ઉપધિનું પ્રતિલેખન ખુલ્લા પ્રદેશમાં, જાહેરમાં કરી શકાય, તેવા પ્રકારની ઉધિ રાખવી જોઈએ.
કહેવાનો ભાવ એ છે કે જે કપડો વગેરે ઉપધિનું પ્રત્યુપેક્ષણ પ્રગટપણે જ કરી શકાતું હોય, પણ અતિવધારે કીંમતી હોવાના કારણે ચોરનો ભય લાગવાથી ખાનગીમાં જેનું પ્રતિલેખન કરવું ન પડે એવી એ સસ્તી-સાદી હોય, તેવા પ્રકારની ઉધિ સાધુએ રાખવી.
ગાથા સ્પષ્ટ જ છે. (ઉદ્ગમ-ઉત્પાદના દોષથી શુદ્ધ, એષણા દોષરહિત એવી ઉપધિને સાધુ યોગોને સાધવા માટે ધારણ કરે.) માત્ર યોગો એટલે સંયમ સ્વરૂપ જે યોગો છે તે. તેમને સાધવાને માટે ઉપધિ ધારે...
मा
त्य
vi
સ
म
ण
म
हा
स्प
|| ૮૨૫॥