________________
तृणग्रहणनिवारणार्थं गृह्यन्ते, अनल:-अग्निस्तत्सेवानिवारणार्थं च, एतदुक्तं भवति-कल्पाग्रहणे શ્રી ઓઘનિર્યુક્તિના
तृणग्रहणमग्निसेवनं च भवति, तन्निवारणार्थं कल्पग्रहणं क्रियते, तथा धर्मशुक्लध्यानार्थं कल्पग्रहणं भवति, एतदुक्तं ભાગ-૨ )
भवति-शीतादिना बाध्यमानो धर्मशुक्ले ध्याने ध्यातुमसमर्थो भवति यदि कल्पान्न गृह्णाति, अत एवमर्थं दृष्टं कल्पग्रहणं,
तथा ग्लानसंरक्षणार्थं मरणार्थं मृतस्योपरि दीयते कल्पः एतदर्थं च ग्रहणमिति । || ૭૮૬
ચન્દ્ર.: હવે કપડાનું પ્રયોજન બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ - ૭૦૮ : ટીકાર્થ : તણખલાનું ગ્રહણ અટકાવવા માટે કપડા લેવાય છે. તેમ અગ્નિનું સેવન અટકાવવા પણ ]. માટે કપડા છે. કહેવાનો ભાવ એ છે કે જો કપડા ગ્રહણ ન કરીએ તો ઠંડીથી બચવા તણખલાનું ગ્રહણ અને અગ્નિનું સેવન .. કરવું પડે. તેને અટકાવવા માટે કલ્પનું ગ્રહણ કરાય. તથા ધર્મશુક્લધ્યાનને ધ્યાવવા માટે કપડાનું ગ્રહણ કરાય.
કહેવાનો ભાવ એ છે કે ઠંડી વગેરેથી પરેશાન થતો સાધુ ધર્મશુક્લ ધ્યાન ધ્યાવવા માટે અસમર્થ બને, જો તે તે વસ્ત્રોને ને ગ્રહણ ન કરે તો. એટલે આ માટે પણ કપડા લે. તથા ગ્લાનનું રક્ષણ કરવા માટે અને મરેલા સાધુની ઉપર કપડો ઢાંકવા , માટે એ કપડાનું ગ્રહણ કરે. वृत्ति : इदानी रजोहरणस्वरूपप्रतिपादनायाह -
ને ૭૮૬ |
ન
શ, ષ
૧
*