________________
ચન્દ્ર. : હવે નિષદ્યા=પાટા-દસી-દાંડી વગેરે બધા જ અવયવોના સમૂહરૂપ એવા જ ઓઘાનું પ્રમાણ બતાવતા કહે છે કે – શ્રી ઓધ-થિ નિર્યુક્તિ
ઓઘનિયુક્તિ-૭૧૦: ટીકાર્ય : આખો ઓઘો લંબાઈ વડે ૩૨ અંગુલ પ્રમાણવાળો હોય છે. તેમાં ઓઘાની દાંડી ૨૪ ભાગ- ૨T
અંગુલની હોય. દશી આઠ અંગુલ પ્રમાણની હોય. ક્યારેક એવું પણ બને કે દાંડી અને દશી એ બેમાંથી કોઈપણ એક વસ્તુ
બતાવેલા પ્રમાણથી નાની કે મોટી પણ હોય. પણ એ નક્કી કે બે ય ભેગા મળીને કુલ ૩૨ અંગુલનો ઓઘો કરવો. (દા.ત. | ૭૯૧ || -
દાંડી ૨૦ અંગુલની હોય, તો પછી દશી ૧૨ અંગુલની કરવી. દાંડી ૨૬ અંગુલની હોય તો પછી દસી છ અંગુલની કરવી.)
-
E
F
*
F
=
વૃત્તિ : તેä મિયં મવતિ ? રૂત્યત બાદ - મો.નિ.: fouTયં ડ્રિયં વાવિ, વત્ન પાયjછvi |
તિપરીયમળિ૬, રહા થાર - I૭૨શ. तद्रजोहरणं कदाचिदूर्णामयं भवति कदाचिच्चोष्ट्रौर्णामयं भवति कदाचित्कम्बलमयं भवति, पादपुञ्छनशब्देन रजोहरणमेव गृह्यते, तदेवंगुणं भवति, 'तिपरियल्लं ति त्रि:परिवर्तं-त्रयः परावर्तका:-वेष्टनानि यथा भवन्ति तथा कर्त्तव्यम्, 'अणिसिलृति मृदु कर्त्तव्यं, तदेवंगुणं रजोहरणं धारयेदेकमेवेति ।
ચન્દ્ર, : તે ઓધો કઈ વસ્તુનો બનેલો હોય ? તે હવે કહે છે.
ક
કં
ક
=
હિe “B
ઇ“fe.
Tu ૭૯૧
+ ,
E -