________________
નિર્યુક્તિ oil
चतस्त्रोऽपि दिशो यदि कुड्यादिभिस्तिरोहिता न भवन्ति ततो गृह्यन्ते कालाः ?, नान्यथा, 'उउंमि चउरो चउदिसंपित्ति શ્રી ઘનથી .
ऋतुबद्धे काले चत्वारोऽपि काला गृह्यन्ते यदि चतस्रोऽपि दिशोऽतिरोहिता भवन्ति नान्यथा, एतदुक्तं भवति-चतसृष्वपि ભાગ-૨ ण दिक्षु यद्यालोको भवति ततश्चत्वारोऽपि काला गृह्यन्ते ।
ચન્દ્ર. : પૂર્વે જે કહેલું કે “ચોમાસામાં કા.પ્ર. વખતે ત્રણ દિશા ખુલ્લી જોઈએ’ તેનું વ્યાખ્યાન કરતા કહે છે – | ૭૩૮/ +
ઓઘનિર્યુક્તિ ભા. ૩૧૧ : ટીકા : ચોમાસામાં જો ત્રણ દિશાઓ ભીંત વગેરે વડે ઢંકાયેલી ન હોય તો | સ્વાભાતિકકાલગ્રહણ કરાય. બાકીના ત્રણ કાળમાં ચારેય દિશાઓ જો ભીંત વગેરે વડે ઢંકાયેલી ન હોય તો કાલગ્રહણ કરાય. એ સિવાય નહિ.
શેષકાળમાં ચારેય કાળ ગ્રહણ કરી શકાય, જો ચારેય દિશાઓ ઢંકાયેલી ન હોય, ખુલ્લી હોય તો. એ સિવાય નહિ.' આશય એ છે કે ચારેય દિશાઓમાં જો આલોક હોય = ખુલ્લું હોય તો ચારેય કાલ ગ્રહી શકાય. वृत्ति : इदानीं 'उउबद्धे तारका तिण्णि'त्ति व्याख्यायते - ओ.नि.भा. : तिसु तिण्णि तारगा उ उडुमि पाभाइए अदिद्रुवि ।
वासासु अतारागा चउरो छन्ने निविट्ठोवि ॥३१२॥
+
=
his =
૭૩૮