________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
|| ૭૮૩ ll
G
-
E
ક
R
F
वृत्ति : इदानी रजस्त्राणप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : माणं तु रयत्ताणे भाणपमाणेण होइ निप्फन्नं ।
पायाहिणं करतं मज्झे चउरंगुलं कमइ ॥७०५॥ 'मानं' प्रमाणं रजस्त्राणस्य 'भाजनप्रमाणेन' पात्रकमानेन भवति, एतदुक्तं भवति-पात्रकानुरूपं रजस्त्राणं भवति, तच्च रजस्त्राणं पात्रकस्य कथं दीयते ? अत आह - प्रदक्षिणां कुर्वाणं सत्तिर्यग् दीयते, 'मध्ये पृथुत्वेन चत्वार्य Tiામતિ' છત પ્રક્ષ ર્વાષિત્તિ
ચન્દ્ર.: હવે રજસ્ત્રાણનું પ્રમાણ બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૦૫ : ટીકાર્થ : રજસ્ત્રાણનું પ્રમાણ પાટકના પ્રમાણ અનુસારે થાય છે. કહેવાનો ભાવ એ છે કે રજસ્ત્રાણ પાત્રાને અનુસારે હોય છે.
પ્રશ્ન : તે રજસ્ત્રાણ પાત્રક ઉપર કેવી રીતે વીંટાળવાનું?
ઉત્તર : ગોળ ગોળ પ્રદક્ષિણા ફરતું છતું તે રજસ્ત્રાણ પાત્રક ઉપર તીઠું વીંટાળવું. પ્રદક્ષિણા કરતું તે મધ્યભાગમાં ચાર વ અંગુલને ઓળંગી જાય એ રીતે વીંટાળવું. (પાત્રાના મધ્યબિંદુને ઓળંગીને ચાર અંગુલ વધારે સુધી રજસ્ત્રાણનો છેડો જાય. Fu૭૮૩
=
*
"
F
*
=
*
=
e's
‘re
+
B