________________
सूत्रार्थकरणं नानुज्ञायते, अथेदृशं तदा घोषितं यद्बहुभिर्न श्रुतं स्तोकैः श्रुतं ततश्च तस्यैव दण्डधारिणो निपतति-तस्यैव શ્રી ઓઘનિર્યુક્તિ
स्वाध्यायनिरोधः क्रियते, कथं गण्डकस्येव ?, यथा गण्डकेनाघोषिते बहुभिामणीकैः श्रुते सति यैः स्तोकैर्न श्रुतं ते ભાગ-૨
दण्ड्यन्ते, अथाघोषिते स्तोकैः श्रुतं बहुभिर्न श्रुतं ततो गण्डके एव दण्डो निपततीति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૪૭ : આ રીતે દંડધારી વડે ઘોષણા કરાયે છતે જો ઘણા સાધુઓએ તે ઘોષણા સાંભળી હોય / ૭૧૦ -
અને થોડા વડે તે ઘોષણા ન સંભળાઈ હોય તો પછી તે થોડા સાધુઓ ઉપર દંડ પડે એટલે કે તેમને તે દિવસે સૂત્રાર્થ કરવાની # અનુમતિ ન અપાય.
પણ હવે જો દંડધારીએ ત્યારે એવા જ પ્રકારની ઘોષણા કરી હોય કે જે ઘણાએ ન સાંભળી અને થોડાકોએ સાંભળી - તો પછી તે દંડધારીની ઉપર જ દંડ પડે. તેના જ સ્વાધ્યાયનો નિષેધ કરાય.
આ વાત ગંડકની જેમ સમજવી. જેમ ગંડક વડે = ઘોષણાકારક વડે ઘોષણા કરાયે છતે ઘણા ગ્રામજનો વડે સંભળાય અને ઓછા વડે ન સંભળાય, તો તે ઓછાઓ જ ઘોષણા પ્રમાણે પ્રવૃત્તિ ન કરવા બદલ દંડાય. પણ જો ગંડક વડે ઘોષણા કરાયે છતે થોડાકો વડે તે સંભળાયું અને ઘણાઓ વડે ન સંભળાયું, તો પછી ગંડક ઉપર જ તે દંડ પડે. ओ.नि. : कालो सञ्झा य तहा दोवि समप्पंति जह समं चेव ।
तह तं तुलंति कालं चरिमदिसं वा असञ्झागं ॥६४८॥
;
૭૧૦