________________
T
श्री सोध-त्यु शुद्धयति, अन्यां वा दिशं संक्रान्तो मोहात्, अध्ययनं वाऽन्यत् सङ्कांतं द्रुमपुष्पिकां मुक्त्वा सामन्नपुव्वए गओ उत्तराए નિર્યુક્તિ वा दिसाए दक्खिणं गतो, यद्वाऽन्यां दिशं शङ्कमानः अन्यद्वाऽध्ययनं शङ्कमानो यदा भवति तदा न शुद्ध्यति, 'अनिष्टे' अशोभने वा शब्दादिविषयसन्निधाने व्याहन्यते कालः, ततो आवस्सियं काऊण नीसरति कालमंडलाओ, एवं गृहीतेऽपि काले यदि कालमण्डलकान्निर्गच्छन्नावश्यकादि न करोति ततो व्याहन्यत एव काल इति ।
ભાગ-૨
स
॥ ૭૨૧॥ મ
VA
ण
ત્યાર બાદ આવસહિ કરીને કાલમાંડલામાંથી નીકળે, આ રીતે કાલ ગ્રહણ કરવા છતાં પણ જો કાલમાંડલામાંથી નીકળતો એ સાધુ આવશ્યકાદિ ન કરે તો કાલ હણાઈ જ જાય.
तथ
स
पा
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ ગાથાના કેટલાક પદાર્થોનું વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિયુક્તિ ભાષ્ય-૩૦૯ : ટીકાર્થ : જ્યારે દીશામાં કે અધ્યયનમાં મૂઢ થાય ત્યારે કાલ હણાય. અથવા તો હોઠના સ સંચાર વડે બોલતો બોલતો જો કાલ ગ્રહણ કરે તો પણ શુદ્ધ ન ગણાય. અથવા તો મોહથી અન્ય દિશામાં જતો રહ્યો, એટલે કે જે દિશામાં જવાનું હતું. એના બદલે બીજી જ દિશામાં જતો રહ્યો. અથવા તો બીજું કોઈ અધ્યયન સંક્રાન્ત થઈ ગયું. એટલે કે ધ્રુમપુષ્પિકાને છોડીને શ્રામણ્યપૂર્વક અધ્યયન બોલવા લાગ્યો. ઉત્તરમાંથી દક્ષિણમાં જતો રહ્યો.
અથવા તો અન્ય દિશાની કે અન્ય અધ્યયનની શંકા પડે ત્યારે કાલ શુદ્ધ ન થાય. ખરાબ પ્રકારનું શબ્દાદિ વિષયોનું સંનિધાન થાય તો એમાં પણ કાલ હણાઈ જાય.
व
म
हा
|| ૭૨૧ ||