________________
ण
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
એ પછી નવકાર વડે પારીને મુંગો મુંગો જ મનમાં જ લોગસ્સનો પાઠ કરે તથા એ પછી દ્રુમપુષ્પિકા એટલે કે દશવૈકાલિકના पहेला अध्ययननी पांय गाथा + श्रामण्यपूर्व नामना छशवै असिना जीभ अध्ययननी कहं नु.... वगेरे ११ गाथानो पाठ रे.
આ લોગસ્સથી માંડીને શ્રામણ્યપૂર્વક સુધીનો પાઠ એક-એક દિશામાં કરે. તે વખતે દંડધારી પણ ઉત્તરાભિમુખ રહીને II ૭૧૮૫ મૈં પૂર્વ આદિ દિશા તરફ રહેલા કાલગ્રાહીની ડાબી બાજુ રહીને ઊભો રહેલો છતો આગળની તરફ તીર્થો દંડ રાખે અને " કાલગ્રાહી પૂર્વાદિ દિશાઓમાં ચાલે ત્યારે દંડધારી પણ એ જ પ્રમાણે ભમે.(કાલગ્રાહી પૂર્વદિશા સન્મુખ હોય અને દંડધારી एस जेनी (असग्राहीना) अजी जादु, उत्तराभिमुख जिलो रहे छे.)
भ
स
वृत्ति : इदानीं स गृह्णन् कालं यद्येवं गृह्णाति ततो व्याहन्यते कथमित्यत आह - ओ.नि. : भासंतमूढसंकियइंदियइंदियविसए य होइ अमणुन्ने ।
बिंदू य छीयऽपरिणय सगणे वा संकियं तिन्हं ॥६५३॥
म
भाषमाणः - ओष्ठसञ्चारेण पठन् यदि कालं गृह्णाति ततो व्याहन्यते कालः, शङ्कितो वा न जानाति किं मया वी द्रुमपुष्पिका पठिता न वेत्येवंविधायां शङ्कायां व्याहन्यते कालः, इन्द्रियविषयाश्च 'अमनोज्ञाः ' अशोभनाः शब्दादयो यदि भवन्ति ततो व्याहन्यते कालः, सोइंदिए छिंद भिंद माह विस्सरं बालाईणं रोवणं वा रूवं वा पेच्छति पिसायाईणं
णं
स
भ
म
11992 11