________________
=
'E
F
G
E
F
ઉત્તર : મળ માટે અને માત્રા માટે ૨૪ સંખ્યાવાળા સ્થાનો જુએ. શ્રી ઓઘનિર્યુક્તિ
એ ૨૪ Úડિલભૂમિઓ ક્યાં જુએ ? એ હવે બતાવતા કહે છે કે મળના વેગથી નહિ પીડાયેલો છતો સાધુ જે ભૂમિ | ભાગ-૨ | [" ઉપર સહેલાઇથી જવાને સમર્થ બને (અને તે જગ્યાએ ગયા બાદ મળ વોસિરાવે.) તે અધિકાસિકા ભૂમિ કહેવાય છે.
આંગણાની અંદર આવી ત્રણ ભૂમિઓ જુએ. / ૬૯૫ ૫, પ્રશ્નઃ ત્રણ ભૂમિ કેવી રીતે ?
ઉત્તર : એક અંડિલભૂમિ વસતિની = ઉપાશ્રયની નજીકમાં, બીજી વચમાં અને ત્રીજી દૂર એ રીતે આંગણામાં ત્રણ અંડિલભૂમિઓ થાય.
તથા બીજી ત્રણ ભૂમિઓ તે જ આંગણામાં વધુ નજીકમાં જુએ. મળના વેગથી પીડિત થયેલો છતો તે સાધુ જે | ભૂમિઓમાં જઈને મળ વોસિરાવી શકે, તે અનધિકાસિકા ત્રણ ભૂમિઓ કહેવાય. એક વસતિની અત્યંત નજીકમાં, બીજી ! વચમાં અને ત્રીજી દૂર. T આમ આ રીતે આંગણાની અંદર છ ભૂમિઓ જુએ. આંગણાની બહાર પણ આ જ પ્રમાણે છે ભૂમિઓ જુએ.
આમ ૧૨ ભૂમિ મળ માટે જુએ, એ જ પ્રમાણે માત્રામાં પણ બાર ભૂમિઓ જુએ. આંગણાની અંદર છે, અને આંગણાની બહાર છે.
આમ આ બધી મળ-મૂત્રની ૨૪ ભૂમિઓને પ્રત્યુપેશીને તે પછી કાલના ગ્રહણ માટે પણ ત્રણ જ ભૂમિઓ પ્રત્યુપેક્ષણ
=
Preto
//