________________
*
F
થતો હોય. આમાં રોજ વપરાતું નંદીપાત્ર પણ સંભવે છે. એ ગચ્છસાધારણ છે, પણ અપરિભોગ્ય નથી. છતાં એ લઈ શ્રી ઓધ
શકાય.) એ પછી પોતાના રજોહરણનુંsઓઘાનું પ્રતિલેખન કરે. નિર્યુક્તિ ભાગ-૨|
જ આમ ભક્તાર્થીઓ આ પ્રમાણે આ ક્રમથી પ્રત્યુપેક્ષણા કરે.
- ગો.નિ.: નહીં પડનૅદા દોડુ યા નો તહ પઢવું સાદૂ I | ૬૯૨ILY
परियट्टेइ व पयओ करेइ वा अन्नवावारं ॥६३३॥
पुनश्च यस्य साधोर्यथैव प्रत्युपेक्षणा भवति 'कृता' परिनिष्ठिता स तथैव पठति परिवर्त्तयति वाभ गुणयति वा पूर्वपठितं प्रयत:-प्रयत्नेन करोति चान्यसाधुना समभ्यर्थितः सन् व्यापारं - किञ्चिदिति कर्मप्रयोगं, भ | यदिवाऽन्यं व्यापार तूर्णनादि करोति ।
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૬૩૩ : ટીકાર્થ : જે સાધુની પ્રત્યુપેક્ષણા જે પ્રમાણે સમાપ્ત થાય તે સાધુ તે જ પ્રમાણે પ્રયત્નપૂર્વક પૂર્વે ભણેલા સૂત્રાદિનું પુનરાવર્તન કરે અથવા બીજા સાધુ વડે સીવનાદિ કામ કરવા માટે પ્રાર્થના કરાયેલો તે સાધુ એ સીવનાદિ વ્યાપારને કરે. અથવા તો અન્ય એવા વ્યાપાર = તૂર્ણનાદિને કરે. (=રજૂ કરવું.)
(ગાથામાં નવાવાર શબ્દ લખેલ છે, તેનો બે રીતે સમાસ અહીં ખોલ્યો છે. મચસ્થ પર:, તિ અવ્યાપ: આ
=
=
=
= i
s