________________
નિર્યુક્તિ vi
ભાગ-૨
શ્રી ઓધન
ચી કરી, કચરો નીચે બેસી ગયા બાદ ઉપરનું ચોકખુ પાણી લઈ લેવું.... એટલો જ પદાર્થ છે.)
કરી 1 પ્રશ્ન : શું બીજા પાત્ર ચાર આંગળ ખાલી હોય ?
ઉત્તર : અહીં તમારે આ નિયમ જાણવો કે સાધુઓ ત્યાં સુધી ભિક્ષા લેવા ફરે કે જ્યાં સુધી એ પાત્ર ચાર આંગળ ઓછું
રહે. (એ પછી ન વહોરે.) | પ૯૦). "
- વૃત્તિ : માદ - %િ પુન: +ાર તદ્રવાનનું યિતે ?, ओ.नि. : आयरियअभावियपाणगट्ठया पायपोसधुवणट्ठा ।
होइ य सुहं विवेगो सुह आयमणं च सागरिए ॥५५८॥ आचार्यपानार्थं अभावितसेहादिपानार्थं च गलनं क्रियते । तथा पादधावनार्थं 'पोस'त्ति अधिष्ठानं तस्य प्रक्षालनार्थं, तथा भवति च सुखेन विवेकः-त्यागोऽतिरिक्तस्य सतः, तथा सुखेन वाऽऽचमनं सागारिकस्याग्रतः क्रियते, एवमर्थं गलनं क्रियत इति ।
રક F
*
F
=
=
=
ચન્દ્ર. : પ્રશ્ન : શા માટે તે પાણીને ગાળવું જોઈએ ? શું જરૂર છે ? ઓઘનિર્યુક્તિ-૫૫૮ : ટીકાર્ય : આચાર્યશ્રીને આપવાના પાણી માટે તથા ભાવિત નહિ થયેલા નૂતન દીક્ષિતાદિના Guપ૯ol
=