________________
ક
£
શ્રી ઓઘનિયુક્તિ ભાગ-૨
P
=
|| ૬00 |
=
દE
=
=
F
ચન્દ્ર, ઃ તે બધા ભેગા મળેલા સાધુઓ પ્રકાશમાં વાપરે, તે પ્રકાશ બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી પ્રદીપાદિ અને ભાવથી આલોક સાત પ્રકારનો છે. તેને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૬૫ : ટીકાર્થ : ગોચરી વાપરવા બેસવા અંગે સ્થાન કહેવાનું છે. દિશા કહેવાની છે. તથા પ્રગટમુખવાળા ભાજનમાં વાપરવું. ભાજનનો ક્રમ આગળ કહેવાશે. તથા મોઢામાં કોળીયા નાંખવા અંગે કહેવાનું છે. ભાવાલોક કહેવાનો છે. ગુરુ કહેવાના છે.
આ ૭ વસ્તુ એ જ આલોક છે, એ પૂર્વે કહેવાઈ ગયો છે. (માંડલીની બહાર વાપરનારા સાધુઓના વર્ણનમાં આ સાત / વસ્તુઓ બતાવેલી, અહીં માંડલીમાં વાપરનારા સાધુઓના વર્ણનમાં પણ આ જ સાત વસ્તુઓ છે.) હા, માત્ર દિશા અને સ્થાન આ બે આલોકમાં પૂર્વે કરેલા વર્ણન કરતા તફાવત છે. અહીં દિક્ષદ અને સ્થાનપદની બીજી રીતે વ્યાખ્યા કરશે... "
वृत्ति : इदानीं भाष्यकार: स्थाननानात्वं दर्शयति, तत्र स्थानव्याख्यानायाह - ओ.नि.भा. : निक्खमपवेस मोत्तुं पढमसमुद्दिस्सगाण ठायति ।
सज्झायप्परिहाणी भावासन्नेवमाईया ॥२८१॥ प्रथमसमुद्दिष्टानां ग्लानादीनां निर्गमप्रवेशौ मुक्त्वा उपविशन्ति, किमर्थं ?, तत्र यदि ते मार्गं रुद्ध्वा मण्डल्यां
=
=
=
=
= "
=
=
=
ool
"