________________
ના
श्रीमोध-त्यु
નિર્યુક્તિ vi
ઓઘનિર્યુક્તિ-૬૦૮ઃ ટીકાર્થ : જેટલી ગોચરી જરૂરી હોય એટલા પ્રમાણમાં જ ભિક્ષાગ્રહણ કરવાનું છે અને જો આ રીતે જરૂરિયાત પૂરતું જ લાવવાનું હોય તો પછી પરિઝાપન કરવાની જરૂર જ ન રહે ને ? કેમકે જરૂરિયાત કરતા વધારે તો લેવાનું જ નથી.
આ પ્રમાણે પૂર્વપક્ષે કહ્યું એટલે આચાર્ય કહે છે કે આગળ કહેવાશે તે કારણોસર શુદ્ધ ભક્ત પણ વધી પડે એ શક્ય
ભાગ-૨
॥१४॥
वृत्ति : कानी च तानि वक्ष्यमाणकारणानीत्यत आह - ओ.नि. : आयरिए य गिलाणे पाहुणए दुल्लभे सहसदामे ।।
एवं होइ अजाया इमा उ गहणे विही होइ ॥६०९॥ कदाचित्कस्मिंश्चित्क्षेत्रे आचार्यप्रायोग्यं दुर्लभं भवति ततश्च सर्व एव सङ्घाटका आचार्यप्रायोग्यस्य ग्रहणं कुर्वन्ति ततश्च तद् घृतादि कदाचित्सर्व एव लभन्ते ततस्तदुद्धरति, ततोऽन्येषां च साधूनां पर्याप्तं, एवमाचार्यार्थं गृहीतस्य
शुद्धस्यापि परिष्ठापना भवति । तथा ग्लानार्थमप्येवमेव गृहीतं सदुद्वरति, प्राघूर्णकानामप्येवमेव, तथा दुर्लभलाभे सति वी सर्वैरेव सङ्घाटकैर्गृहीतमुद्वरति, तथा सहसदाणे' अप्रतर्कितदाने सति प्रचुरमुद्धरति, तत एवं भवति अजातापरिष्ठापनिका।
तत्र चाचार्यादीनां ग्रहणेऽयं विधिः - वक्ष्यमाणः,
६४॥