________________
=
શ્રી ઓઘ-થી નિર્યુક્તિ ભાગ-૨
'#
#
| ૬૭૬
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૬૧૭: ટીકાર્થ : આ બધા પૂર્વે કહેલા કારણોસર જે ભોજન ગ્રહણ કરાયું અને પછી વધ્યું તે અજાતા પારિષ્ઠા. કહેવાય. આ અજાતા ગોચરીના ત્રણ ઢગલાઓ સાધુઓ જોઈ શકે તેવા સ્થાનમાં કરવા. (વિહાર કરનારાદિ સાધુઓની દૃષ્ટિ જ્યાં સહજ રીતે પડે તેવા સ્થાનમાં એ વધેલી અજાતા ગોચરી ત્રણ ઢગલા રૂપે કરવી.)
પ્રશ્ન : પણ આ રીતે તેઓ જોઈ શકે ત્યાં અને એ ય ત્રણ પુંજ રૂપે પરઠવવાનું શું કારણ ?
ઉત્તર : મોટા વિહારો કરવા માટે જે સાધુઓ નીકળેલા હોય, તેમને માટે ત્રણ પુંજો કરાય. તેઓને કદાચ એ ગોચરીની જરૂર પડે તો તેઓ ઢગલા ઉપરથી સમજી જાય કે આ સાધુઓએ પરઠવેલી ગોચરી છે અને અજાતા છે. એટલે તેઓ એ લઈ શકે.
પ્રશ્ન : ગાથામાં ગાળે નિવાતી લખેલ છે, તેમાં મ િશબ્દથી કોણ સમજવાના ?
ઉત્તર : ક્યારેક આ ગોચરી પરઠવનારા (વાસ્તવ્ય) સાધુઓ જ પાછળથી કોઈક કારણ આવી પડવાથી એ ગોચરી પાછી જ લઈને વાપરે. એટલે સમરિ થી એ સાધુઓ લેવાય.
=
=
=
જ
=
વૃત્તિ : સાદ – મો.નિ.: પ વ તો તિન્ન વ jના શીતિ વિં પુ" નિમિત્ત ?.
विहमाइनिग्गयाणं सुद्धेयरजाणणट्ठाए ॥६१८॥
//
૬૭૬ II