________________
E F S
નિર્યુક્તિ
vi
;
E
શ્રી ઓઘ-૬
भावासन्ने पुनर्यतनायां यन्नानात्वं तच्छृणुत, वक्ष्ये ।
ચન્દ્ર, : હવે ભાણકાર પૂર્વે બતાવેલા અંડિલોને દેખાડતા કહે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ ભાગ-૩૦૮ : ટીકાર્થ : અનાપાત-અસંલોક એ પહેલો ભાંગો કહેવાયો છે. બીજો અનાપાત સંલોક
કહેવાયો છે. ત્રીજો વળી વિપરીત ઈંડિલ છે એટલે કે સાપાત+અસંલોક રૂપ છે. તથા ચોથો ભાંગો આપાત-સંલોક છે. આ I ૬૮૧ || w ન પૂર્વે કહેલા ચાર અંડિલો છે.
ઓઘનિર્યુક્તિ દ૨૧-૬૨૨ : ટીકાર્ય : આમાં અનાપાત-અસંલોક ચૅડિલસ્થાન નિર્દોષ છે, બીજા, ત્રીજા અને ચોથા | ભાંગામાં યતનાપૂર્વક વોસિરાવવાનું કામ કરવું.
પ્રશ્ન : આ યતના કઈ છે ?
ઉત્તર : યતના એ કે એ છેલ્લા ત્રણ ભાંગામાં પુષ્કળ પાણી વડે કરકુચાદિ રૂપ યતના કરવી અને દરેક સાધુ પાસે પાણીવાળા માત્રકો હોય. (લોકો જોતા હોય એટલે વધુ પાણીનો વપરાશ કરવો જરૂરી છે. એ માટે બધા પુષ્કળ પાણી રાખે...)
પ્રશ્ન : શું તમામે તમામ સ્પંડિલભૂમિઓમાં કુરુકુચા કરવા રૂપ જ યતના છે કે એમાં કોઈ ભેદ છે ? ઉત્તર : એમાં વિશેષતા = ભેદ છે. તે એ કે ત્રીજા અંડિલમાં પણ યતનાનો ભેદ = વિશેષ છે. એ માત્ર એટલું જ કરે
*
F
=
ક
ક
દ ‘fe -
૮
||