________________
श्री सोध- त्थु
નિર્યુક્તિ णं
भाग-२
जड़ तरुणो निरुवहओ भुंजइ तो मंडलीइ आयरिओ । असहुस्स वीसुगहणं एमेव य होइ पाहुणए ॥ ६१०॥
केचनैवं भणंति-यद्यसावाचार्यस्तरुणो निरुपहतपञ्चेन्द्रियश्च ततोऽसौ मण्डल्यामेव भुङ्क्ते सामान्यं, अथ असहूअसमर्थस्ततस्तस्य विष्वक् पृथग् ग्रहणं प्रायोग्यस्य कर्त्तव्यं, एवमेव प्राघूर्णकेऽपि विधिर्द्रष्टव्यः, यदि प्राघूर्णकः भ समर्थस्ततो नैव तत्प्रायोग्यग्रहणं क्रियते, अथासमर्थस्ततः क्रियत इति,
म
॥ ६६६ ॥ म
તેમાં આચાર્યાદિને પ્રાયોગ્ય વસ્તુ વહોરવામાં આ વિધિ છે કે જે આગળ કહેવાશે.
वृत्ति : कश्चासावित्यत आह
ओ.नि. :
ण
चन्द्र. : से हुई विधि छे ? ते उहे छे.
ઓધનિર્યુક્તિ-૬૧૦ : ટીકાર્થ : કેટલાકો આ પ્રમાણે કહે છે કે જો આ આચાર્ય યુવાન હોય અને પાંચેય ઇન્દ્રિયો સારી હોય તો પછી એ આચાર્ય માંડલીમાં જ બધાની સાથે બધાને માટે આવેલી ગોચરીમાંથી જ વાપરી લે. પણ જો એ આચાર્ય એ રીતે સામાન્ય વસ્તુ વાપરવા (અથવા રાહ જોવા) સમર્થ ન હોય તો પછી તેના માટે પ્રાયોગ્યવસ્તુનું જૂદું ગ્રહણ કરવું. અર્થાત્ આચાર્ય માટે સાધુઓ અલગ ગોચરી લાવે.
ण
त्थ
स
स्प
|| EEE ||