________________
નિયુક્તિ ની
- 5
:
હવે ભાષ્યકાર વિધિગૃહીત અને અવિધિગૃહીતના સ્વરૂપનું પ્રતિપાદન કરતા કહે છે કે જે વસ્તુ ઉગમદોષો વગેરેથી આ શ્રી ઓઘ-યુ
'T રહિત હોય તે વિધિગૃહીત કહેવાય. ભાગ-૨ |
અથવા તો જે મંડકાદિ વસ્તુ માત્રામાં જે રીતે જે સ્થાનમાં વહોરતી વખતે પડેલી હોય તે વસ્તુ તે જ રીતે રહે, સાધુ
એને વ્યવસ્થિત ગોઠવે નહિ તો એ વિધિગૃહીત કહેવાય. ગોચરી ગ્રહણ કરવાની આ વિધિ છે. | ૬૪૫ | - જ્યારે ઉદ્ગમાદિદોષવાળી વસ્તુનું જે ગ્રહણ કરાય તે અવિધિગ્રહણ છે. અથવા તો ગોળ વગેરે સારી વસ્તુને રોટલી
જ વગેરેથી ઢાંકી દઈને પાત્રાના એક ભાગમાં જે સ્થાપી રાખવી તે અવિધિગ્રહણ કહેવાય છે. Fા હવે અવિધિભોજન અને વિધિભોજનના સ્વરૂપનું પ્રતિપાદન કરતા કહે છે કે કાકભુક્ત, શૃંગાલમુક્ત, દ્રાવિતરસ, જ સર્વતઃ પરાકૃષ્ટ એટલે કે ઉથલપાથલ કરવા વડે વપરાયેલ આ ચાર અવિધિયુક્ત છે. જ્યારે પાત્રામાં જે રીતે ગ્રહણ કર્યું હોય 'જ તે જ રીતે વાપરનારાને તે વિધિમુક્ત કહેવાય.
હવે ભાષ્યકાર વર્ણન કરે છે. તેમાં પ્રથમ અવયવનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે જેમ કાગડો વિષ્ટાદિમાંથી વાલ વગેરેને ચૂંટી ચૂંટીને વાપરે એમ આ સાધુ પણ ભોજનમાંથી સારી સારી વસ્તુઓ ચૂંટી ચૂંટીને વાપરે તો એ કાકભુક્ત કહેવાય.
અથવા તો કાગડાની જેમ ભોજનને આજુબાજુ ઢોળતો ઢોળતો વાપરે તો એ પણ કાકભુક્ત કહેવાય. તથા કાગડાની જેમ મોઢામાં કોળીયો નાંખ્યા બાદ ચારેબાજુ દિશાઓને જુએ તો એ પણ કાકભુક્ત કહેવાય. તથા શિયાળની જેમ અન્યત્ર અન્યત્ર પ્રદેશમાં ખાય. એટલે કે શિયાળ જેમ કોઈક મડદાને એક જ બાજુથી ન ખાય, TI ૬૪પી .
ક
*
F
= '