________________
।
श्रीभोध-त्यु
भाग-२
શંકા જાય કે “આ જે કંઈ ઘાત થયો છે, એ બધો તે સાધુ વડે કરાયેલો છે.” નિર્યુક્તિ કરી
' એમ ગૃહસ્થનો ઉંચી કોટિનો ઘોડો કોઈ ચોરી ગયું હોય તો પછી હાથ વગેરે વડે ઘરને દેખાડતા સાધુની ઉપર જ બધાને શંકા થાય. (માટે આવી રીતે ઘરો પુછવા નહિ કે દેખાડવા નહિ.)
वृत्ति : इदानीं यानि प्रतिकुष्टकुलानि कथितानि तान्येभिरभिज्ञा वर्जयति - ॥ ३८४॥ म
ओ.नि. : पडिकुट्ठकुलाणं पुण पंचविहा थूभिआ अभिन्नाणं ।
भग्गघरगोपुराई रुक्खा नाणाविहा चेव ॥४४१॥ तेषां प्रतिकुष्ठकुलानां पञ्चविधा स्तूपिकाऽभिज्ञानं भवति, कथं पुनः पञ्चप्रकारत्वं ?, जत्थ अमुई थुभिगा तत्थ भ| म पडिकुट्ठकुलादि तीसे वा अब्भासे पुरओ वा पक्खओ वा मग्गओ वा तिरियं वा, यदिवा अन्यथा पञ्चविधा स्तूपिका -
कृष्णनीलरक्तपीतशुक्लभेदभिन्ना या स्तूपिका, सा अभिज्ञानं भवति, भग्नगृहसमीपादौ वा तथा गोपुरसमीपे वा बहिरन्तर्वा वृक्षा नानाविधा अभिज्ञानं प्रतिषिद्धकुलानाम् ।
ચન્દ્ર. જે નિષિદ્ધ કુલો દેખાડ્યા તેને ૪૪૧મી ગાથામાં કહેવાતા ચિહ્નો વડે છોડવાના છે. ઓઘનિર્યુક્તિ-૪૪૧ : ટીકાર્થ : નિષિદ્ધ કુલોની પાંચ પ્રકારની સ્કૂપિકા - અભિજ્ઞાન - ચિહ્ન હોય છે. તે આ પ્રમાણે
॥ उ८४॥