________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
त्य
અને એટલે એના હાથે ગોચરી લેનારાને પણ લોકો ગંદા ગણે.) છિન્નકર દ્વાર થઈ ગયું.
તથા જેનો પગ કપાઈ ગયો છે, તેની પાસેથી પણ ન લેવાય. કેમકે ભિક્ષા આપતા તેનું પતન થાય. છિન્નચરણ દ્વાર થઈ ગયું.
મ
અંધ પાસેથી પણ ન લેવાય, કેમકે એ તો ગોચરી આપતા ષટ્કાયને મારનારો બને. (જોઈ ન શકતો હોવાથી ગમે ત્યાં ॥ ૪૪૫ ૬ ચાલે, વસ્તુ ગમે ત્યાં નાંખી દે...) અંધ દ્વાર થઈ ગયું.
UT
T]
व्विणि संघट्टणा उ उट्ठितं निविसमाणी य । बालाई मंसुंडग मज्जाराई विराहिज्जा ॥ २४६॥
गुर्विणीहस्तान्न गृह्यते यतस्तस्या गर्भे संघट्टनं भवति, कथम् ?, उत्तिष्ठन्त्याश्चोपविशन्त्याश्च । दारं । बालवत्साया अपि हस्तान्न गृह्यते भिक्षा, यतो बालं मुक्त्वा यदि भिक्षां ददाति ततस्तं बालं 'मंसुण्डकादिबुद्ध ધ્યા'
ण
'
स्स
સાંકળાદિથી બંધાયેલા પાસેથી પણ ભિક્ષા ન લેવાય. કેમકે એ અપવિત્ર હોય છે. વળી સાંકળથી બંધાયેલાનું તો વહોરાવતા વહોરાવતા પતન થઈ જાય. નિગડિત દ્વાર થઈ ગયું.
ચામડીના રોગથી દૂષિત થયેલાના પણ હાથથી ન લેવાય કેમકે કદાચ એના કોઢ રોગનું આપણામાં સંક્રમણ થઈ જાય. મ TM વળી એ અપવિત્ર હોય. ‘ત્વગ્દોષ દુષ્ટ’ દ્વાર પૂર્ણ થયું.
If
ઓ.નિ.મા.
व
ओ
ᄑ
.
at
स्स
| |॥ ૪૪૫ ॥