________________
E F
S
'S
R
આ નિર્દોષ સાબિત કરી. પણ એવો બીજો સાધુ કાર્ષિ જેવો હોંશિયાર ન હોય તો એ તો પરેશાન જ થાય. માટે એ પિંડ જોવો શ્રી ઓઘ-યુ
જોઈએ. (આ વાર્તા મોટી છે. ટુંકમાં પત્નીની કુશીલતાદિને લીધે કાષ્ઠશેઠે દીક્ષા લીધી. વર્ષો બાદ પરપુરુષ સાથે રહેતી નિર્યુક્તિ
પત્નીના ઘરે જ વહોરવા પહોંચી ગયા. પત્નીને થયું કે “આ મને ઓળખીને મારો અપયશ ફેલાવશે...” એટલે લાડવાદિની ભાગ-૨ |
અંદર સોનાની નાની ચેન નાંખી દઈ એ વહોરાવ્યું. સાધુએ વસ્તુ તોડીને ન જોઈ, ઉદ્યાનમાં જઈ વાપરવા બેઠા, ત્યારે | ૪૮૧ Y એમાંથી સોનાની ચેન નીકળી, ત્યાં તો પેલી સ્ત્રીની ફરિયાદથી રાજાના સૈનિકો સાધુને પકડવા આવ્યા. ચેન જોઈ સાધુને :
જ ચોર સમજી લઈ ગયા... પણ એ રાજા કાષ્ઠસાધુનો જ પુત્ર હતો, જુની દાસીએ રાજાને ઓળખ કરાવી. પેલી સ્ત્રીની # કુશીલમાતા તરીકે ઓળખ કરાવી. વગેરે.)
वृत्ति : तत्रात्मविराधनादिप्रतिपादनायाह - __ओ.नि. : गरविस अट्ठिय कंटा विरुद्धदव्वंमि होइ आयाए ।
संजमओ छक्काया तम्हा पडियं विगिचिज्जा ॥४८॥ स गर उच्यते य आहारं स्तम्भयति कार्मणं वा गरः, स कदाचित्तत्र पिण्डे भवति, तथा विषमस्थीनि कण्टकाश्च कदाचिद्भवन्ति, विरुद्धं वा किंचिद्रव्यं तत्र भवति, ततश्चानिरूपणे एभिरात्मविराधना भवति, तथा संयमतश्च षट्काया विराध्यन्ते, कथं ?, कदाचित्तत्र पृथिवी उदकं वनस्पतिरग्निर्वा लग्नो भवति, यत्राग्निस्तत्र वायुरपि, द्वीन्द्रियादयश्च
& Fis
૪૮૧ ||
-
B