________________
R
'E
:
નજીકમાં રહેલા વાપરનારા સાધુને જોઈને વધુ વાપરતા તેને અટકાવી શકે. તથા અપથ્ય વસ્તુ વાપરતો હોય તો અટકાવી ચા શ્રી ઓઘ-
શકે. તથા ગુરુને કહ્યા વિનાનું ચોરેલું ખાતાને અટકાવી શકે. જો એને અટકાવવામાં ન આવે તો એના શરીરની માંદગી થાય, નિયુક્તિ કર
અને તેનાથી થનારા બીજા અનેક દોષો થાય. એટલે આવું ન થાય તે માટે એને અટકાવે. ભાગ-૨
હવે માવ દ્વારા વ્યાખ્યાન કરાય છે.
જો ગોચરી વાપરવામાં ન આવે તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ જે ભાવત્રિક છે, તે તુટી જાય. એટલે તૂટી જતા " આ જ્ઞાનાદિનો આત્મામાં અવિચ્છિન્ન પ્રવાહ ચાલુ રહે તે માટે સાધુ વાપરે. વર્ગ માટે ન વાપરે. એટલે કે “મારુ શરીર સારુ
થાય તો લોકોમાં મારો વટ પડે” એ માટે ન વાપરે. તથા મારું બળ વધે એ માટે પણ ન વાપરે. N) “મારું રૂપ વધે. અત્યારે તો હું ભૂખને કારણે ક્ષીણ થયેલી આંખો અને ક્ષીણ થયેલ બે ગાલવાળો છું. પણ જો બરાબર જ
ખાઈશ તો માંસનું પોષણ થવાથી મારા બેય ગાલો ભરાઈ જશે અને હું રૂપવાન થઈશ” આવા કારણસર ન વાપરે. તેમ | વિષયસુખો વગેરેને ભોગવવા માટે જરૂરી શારીરિકબળ મેળવવા ન વાપરે.
ઓઘનિર્યુક્તિ-૫૫૩ : ટીકાર્થ : તે સાધુ આલોચિતભોજી છે કે જે ઉપર બતાવેલા આ બધા સ્થાનાદિ પદોને આચરે મ છે. ગુરુને આલોચિત કરાયેલી વસ્તુ જે વાપરે તે આલોચિતભોજી. આ સાધુ ગવેષણા, ગ્રહઔષણા અને ગ્રામૈષણા એ ત્રણેય આ પ્રકારની એષણા વડે શુદ્ધ ગોચરી વાપરનારો બને કે જે આ પદોને જોડે – આચરે.
ઓઘનિર્યુક્તિ-૫૫૪ : ટીકાર્ય : આમ એક સાધુને વાપરવાનું હોય ત્યારની વિધિ સંક્ષેપથી કહી. આજ પ્રમાણે અનેક
F fs
= '#
_
E
“s.
-
| ૫૮૩ II