________________
પણ વાપરી લે. श्रीमोध-त्यु નિર્યુક્તિ
તથા જો ગુરુની નજર સામે વાપરવાનું ન હોય તો ક્યારેક ભિક્ષા ફરતા એ સાધુને સ્નિગ્ધ દ્રવ્ય મળેલું હોય તો સાધુ ભાગ-૨
તેની ગુરુ પાસે આલોચના કર્યા વિના જ એકાંતમાં બેસીને ખાઈ લે. (જો ગુરુની સામે જ વાપરવાનો નિયમ હોય તો તો
એ એકાંતમાં બેસીને આ ગરબડ ન કરે. એ ગભરાય, ગુરુ એને રોજ પોતાની સામે વાપરતો જોતા હોય અને આજે ન જુએ // પ૮૧ ૫ એટલે પૃચ્છા પણ કરે... એટલે એ આવું પાપ ન કરી શકે.) કે જેથી આચાર્ય અટકાવી ન શકે.
1 જ
BF
वृत्ति : अतः ओ.नि.भा. : एएसि जाणणट्ठा गुरुआलोए तओ उ भुंजिज्जा ।
नाणाइसंधणट्ठा न वन्नबलरूवविसयट्ठा ॥ २८०॥ 'एतेषां' प्रचुरभक्षितादीनां दोषाणां ज्ञानार्थं गुरोः 'आलोके' चक्षुर्दर्शनपथे भुञ्जीत येन गुरुः समीपस्थं भुञ्जानं दृष्ट्वा प्रचुरं भक्षयन्तं निवारयति, तथाऽकारकं भक्षयन्तं निवारयति, तथा अणालोइयं चोरिअं खायंत निवारयति, मा भूदवारणेऽपाटवजनिता दोषाः स्युः । इदानीं भावेति व्याख्यायते-'णाणाइ'त्ति ज्ञानादिर्भावः ज्ञानं दर्शनं चारित्रं च, एतज्ज्ञानादिभावत्रयमभुज्यमाने त्रुट्यति-व्युच्छिद्यते, अत एतेषां ज्ञानादीनां त्रुट्यतां 'सन्धानार्थं' अविच्छिन्नप्रवाहार्थं भुज्यते, न वर्णार्थं भुज्यते, न वर्णो मम गौरत्वं स्यादित्येवमर्थं, तथा बलं मम भूयाद् इत्येवमर्थमपि न भुज्यते, रूपं
॥५८१॥