________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| ૫૪૫
ક
आकुलत्वे आपन्ने सत्येवमोघालोचनयाऽऽलोचयति-पुर:कर्म पश्चात्कर्म च अल्पं-नास्ति किञ्चिदित्यर्थः, 'असुद्धे . य'त्ति-अशुद्धं चाल्पं, अशुद्धमाधाकर्माद्यभिधीयते तदल्पं-नास्तीति, एवमोघतः-संक्षेपेणालोचयेत्, ।
'तुरियकरणंमि'त्ति त्वरित कार्ये जाते सति यन्न शुद्ध्यति उक्तेन प्रकारेण तावन्मात्रमेव कथयति, एषा ओघालेचनेति ॥ ૪
ચન્દ્ર. : પ્રશ્ન : આ ઓઘાલોચના કઈ છે ? એમાં શું બોલવાનું ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૨૧ : ટીકાર્થ : ઉપર કહ્યા પ્રમાણે જ્યારે આકુળતા હોય, વિસ્તારથી આલોચના શક્ય ન હોય , # ત્યારે ઓઘ-આલોચના વડે આલોચના આ પ્રમાણે કરે કે “પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મ દોષ અલ્પ છે એટલે કે એ કોઈ દોષ છે |
જ નહિ. (અન્ય શબ્દ સમાવ નો વાચક લીધો છે. સાધુઓ આવા કોઈપણ દોષો સેવતા ન હતા એટલે આવી આલોચના - એમના માટે સંભવિત છે.)
તથા “અશુદ્ધ એટલે કે આધાકર્માદિ પણ અલ્પ છે. અર્થાતુ એ દોષ પણ નથી.” આ પ્રમાણે સંક્ષેપથી આલોચના કરે.
ગોચરી વાપરવા વગેરે રૂપ ઉતાવળું કામ આવી પડેલું હોય તો પછી ઉપર બતાવ્યા પ્રમાણે માત્ર જે શુદ્ધ ન થયું હોય તેટલું જ કહે. (પણ બધી જ બાબતો વિસ્તારથી ન કહે) આ ઓઘાલોચના છે.
*
= 45
( t -
E F fs
પ૪૫ II
- B