________________
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
1144411
पण
मो
ᄇ
'परिणामविशुद्ध्या' चित्तनैर्मल्यान्निर्जरा भवति कर्मक्षयलक्षणाऽगृहीतेऽपि भक्ते भवतीति ।
ચન્દ્ર. : આ રીતે આ સાધુ માત્ર મહેમાનાદિને ન આપે, પણ બીજા પણ સાધુઓને ભોજન માટે નિમંત્રિત કરે. તેમાં જો તેઓ ભોજન ગ્રહણ કરે તો નિર્જરા મળે. અને જો તેઓ ન લે તો પણ વિશુદ્ધપરિણામવાળા સાધુને નિર્જરા જ મળે. આ જ વાત કરે છે.
स्म
वृत्ति : अथावज्ञया निमन्त्रयति ततश्चायं दोषः ।
ओ.नि. :
ur
ઓઘનિર્યુક્તિ-૫૨૭ : ટીકાર્થ : કોઈક સાધુ આ ભોજન લેવા ઇચ્છે કે કોઈ ન પણ ઇચ્છે, તો પણ આ સાધુએ તો # સદ્ભાવપૂર્વક સાધુઓને નિમંત્રણ આપવું. આ રીતે સદ્ભાવથી નિયંત્રણ કરનારા સાધુને ચિત્તની નિર્મલતાના કારણે નિર્જરા મ મળે. ભલે પેલા સાધુઓ ભોજન ન લે.
७३भरहेरवयविदेहे पन्नरसवि कम्मभूमिगा साहू । एक्कमि हीलियंमी सव्वे ते हीलिया होंति ॥ ५२८ ॥ भरहेरवयविदेहे पन्नरसवि कम्मभूमिगा साहू | एक्कमि पूइयंमी सव्वे ते पूइया होंति ॥ ५२९ ॥
त्थ
י
णं
स
भ
ओ
म
हा
11 444 11