________________
'ur
मो
श्री जोध- धु
નિર્યુક્તિ
भाग-२
सुन्नघरदेउले वा असई य उवस्सयस्स वा दारे । संसत्तकंटगाई सोहेउवसग्गं पविसे ॥५०५ ॥
म
।। ५१४ ।। म
एवं साधुरुद्गमोत्पादनैषणाभिर्द्विचत्वारिंशदपराधा भवन्ति तैः समुदानं भैक्षं 'शोधयित्वा' विविच्य ततः ‘पडुप्पन्ने वच्चए वसहिं' लब्धे सति भक्तादौ वसतिं प्रयाति । इदानीं तद्भक्तं गृहीतं सच्छोधयित्वा वसतिं प्रविशति केषु ण स्थानेषु ?, अत आह- गृहीत्वा भक्तमुपाश्रयाभिमुखो व्रजन् शून्यगृहे तद्भक्तं प्रत्युपेक्ष्य ततो वसतिं प्रविशति, तदभावे | देवकुले वा, 'असई य' गृहादीनामभावे उपाश्रयद्वारे संसक्तं त्रसैः कण्टकैर्वा यद्व्याप्तं तत् शोधयित्वा - प्रोज्झ्य स्स संसक्तादिभक्तं तत उपाश्रयं प्रविशति ।
ui
यन्द्र. : सोधनियुक्ति-५०४-०५ : टीडार्थ : उगम उत्पादन भने भेषणा वडे कुल ४२ घोषो थाय, साधु आ બધાય દોષોથી શુદ્ધ એવી ભિક્ષા શોધીને, સંસક્ત ગોચરીથી છૂટી પાડીને પછી આ રીતે ગોચરી મળી ગયે છતે ઉપાશ્રયમાં प्रवेशे .
હવે એ બતાવે છે કે ગ્રહણ કરાયેલા તે ભોજનને શુદ્ધ કરીને તે સાધુ વસતિમાં પ્રવેશ કરે.
પ્રશ્ન ઃ કયા સ્થાનોમાં રહીને સાધુ એ વહોરેલી ગોચરીને શુદ્ધ કરે ? (ગોચરીને બરાબર છૂટી છૂટી કરીને એમાં જોવું કે ઠળિયા, જીવાતો વગેરે તો આવી ગયા નથી ને ? આ કામ ગૃહસ્થના ઘરમાં વહોરતી વખતે વ્યવસ્થિત ન થાય. એટલે
णं
ओ
म
हा
वी
स्स
1149811