________________
अनन्तरोदितैर्दोषैरतो न गृह्यते भिक्षा, यद्येभिरनन्तरोदितैर्दोषैर्भवद्भिर्न ग्रहणं ततो ग्रहणप्रदेशं प्राप्तस्य गृहस्थस्य શ્રી ઓઘણું નિર્યુક્તિ
प्रत्युपेक्षणा कर्त्तव्या-श्रोत्रादिभिरुपयोगं करोति यदि श्रोत्राद्युपयोगेन शुद्धा ततो ग्रहीष्यति, अथ न शुद्धा ભાગ-૨
श्रोत्राद्युपयोगेन ततो न ग्रहीष्यति ॥
ચન્દ્ર. : હવે ગ્રહણ દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે. || ૪૬૫ | |
ઓઘનિર્યુક્તિ-૪૭૮: ટીકાર્થ : જો ઘરનું બારણું નીચું હોય તો ત્યાં ચક્ષુ વડે નીચેની જમીન ઉપર જીવો છે કે નહિ? # વગેરે જોવું શક્ય ન બને, આથી ત્યાં ભિક્ષા ન લેવાય.
| તથા ઉઘાડા કમાડવાળુ ઘર ન હોય, પણ બંધકમાડવાળુ હોય તો ત્યાં પણ ભિક્ષા ન લેવાય. તથા દાતાના પોતાના - શરીર વડે બારણું રુંધાયેલું હોય તો ત્યાં ભિક્ષા ન લેવાય. (કેમકે બારણું રૂંધાવાથી અંદરનું દશ્ય સાધુને ન દેખાય અને એટલે કે
( ત્યાં અંદર ગરબડની શક્યતા હોવાથી સાધુ ત્યાં ગોચરી ન વહોરે.) ' તથા ગમનાગમન કરતા અન્ય પુરુષો વડે જે ઘર વ્યાપી ગયેલું હોય તથા ગાડાના સંબંધી ઈડર વડે બારણું ઢંકાયેલું ન હોય, કે મોટી પેટી વડે બારણું ઢંકાયેલું હોય કે કુંડા વડે બારણું ઢંકાયેલું હોય... તો આ પ્રમાણે જો આ બધા દોષો હોય
તો ગ્રહણસ્થાનને પામેલા ગૃહસ્થની પ્રત્યુપેક્ષણા શુદ્ધ બનતી નથી માટે ત્યાં ન લેવાય. (ગાડાનો અમુક પ્રકારનો ભાગ તે | કાળમાં ઇર તરીકે ઓળખાતો...).
T૪૬૫.