________________
ן
मा
શ્રી ઓધ-ચુ બધું જ લઈને તમારી પાસે આવ્યો છે.”
ત્યાં પણ આચાર્ય વડે તેની આગળ જ તેનું બધું જ ઉપકરણ અદૃશ્ય કરી દેવું. (આશય એ કે આચાર્યે એ સાધુના બધા ઉપકરણ લઈ લેવા. અને દીનહીન જેવો બનાવી દેવો... એ વખતે એ સ્ત્રીને જો દયા આવે અને માફ કરવા કહે, તો એમ કરવું. કદાચ સ્ત્રીનો રોષ ઉપકરણાદિ લેવા છતાં ન ઉતરે, તો જાણે કે એ સાધુને કાઢી મુકવામાં આવે છે, એવો દેખાવ ૫ કરવો... પ્રાયઃ આવ. નિર્યુક્તિ કે પિંડનિર્યુક્તિમાં આ અર્થ દર્શાવેલો છે.) અવ્યક્તના હાથથી લેવામાં આ બધા દોષો લાગે.
स
॥ ४४० ॥
નિર્યુક્તિ
भाग-२
भ
म
강
ח
ओ
राम
वृत्ति : इदानीं अप्रभुद्वारमुच्यते
ओ.नि.भा. : अप्पभुभयगाईया उभएगतरे पदोस पहु कुज्जा ।
थेरे चलंत पडणं अप्पभुदोसा य ते चेव ॥ २४२॥
अप्रभवो - भूतकादयस्तेषां हस्ताद्भिक्षा न ग्राह्या, यतः 'उभयो:' प्रव्रजितभृतकयोः प्रद्वेषं कुर्यात्, एकतरस्य वा
भृतकस्य प्रव्रजितस्य वोपरि द्वेषं कुर्यात् प्रभुः, द्वारं । इदानीं स्थविरद्वारमुच्यते - स्थविरस्यापि हस्ताद्भिक्षा न गृह्यते,
यतस्तस्य चलतः -कम्पमानस्य पतनं भवति, अप्रभुदोषाश्च त एव भवन्ति, एतदुक्तं भवति - स्थविर: प्रायेणाप्रभुर्भवति परिभूतत्वादिति । द्वारं ।
-
126
ण
स
म
TIT
भ
ग
म
॥ ४४० ॥