________________
જ
નિયુક્તિ
છi.
P
P
=
=
E F
=
દીક્ષા ગ્રહણ કરતા અટકતો હોય અથવા તો નૂતનદીક્ષતને વિપરીણામ થતો હોય એટલે કે તેને દીક્ષા લેવાનો અફસોસ, દીક્ષા શ્રી ઓઘ-યુ.
પ્રત્યે અરુચિભાવ પ્રગટતો હોય તેવી પ્રવૃત્તિ સર્વ પ્રકારે ન કરવી. ભાગ-૨ " તથા જેના વડે લોકોને જિનશાસનમાં અવિશ્વાસ ઉત્પન્ન થતો હોય કે “આ બધા તો જૂદું જ બોલે છે અને જુદુ જ આચરે
છે.” તો આવો અવિશ્વાસ જેના કારણે થાય તે ન કરવું. | ૪૦૧ ll તથા જેના વડે લોકોને જૈનસાધુ પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થાય કે “આ દયામનવાળાઓ તો બિચારા છે, બાપડા છે...” ઇ તો એવા પ્રકારનું કોઈપણ કામ ન કરવું.
वृत्ति : यस्तु पुनरेवं करोति तस्येदमुक्तं भगवता - ओ.नि. : पवयणमणपेहंतस्स तस्स निद्धंधसस्स लुद्धस्स ।
बहुमोहस्स भगवया संसारोऽणंतओ भणिओ ॥४४७॥ प्रवचनमनपेक्षमाणस्य तस्य 'निद्धन्धसस्य' निःशूकस्य लुब्धस्य बहुमोहस्य भगवता संसारोऽनन्त उक्त इति ।। ચન્દ્ર.: જે સાધુ વળી આવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે, તેને તો ભગવાન વડે આ પ્રમાણે કહેવાયું છે કે, ઓઘનિર્યુક્તિ-૪૪૭ : ટીકાર્થ : જિનશાસનની અપેક્ષા નહિ રાખનારા, નિષ્ફરપરિણામવાળા, ઘણા મોહવાળા તે
=
=
= = = =
= fbe
Il XOS